Ph.D અથવા M.A. LLB? જાણો અત્યાર સુધીના ઉપરાષ્ટ્રપતિ કેટલા એજ્યુકેટેડ છે

અત્યાર સુધીના ઉપરાષ્ટ્રપતિના (Vice President) પદ પર સૌથી વધુ શિક્ષિત નેતા કોણ છે. જાણો ઉપરાષ્ટ્રપતિ પદ પર કોણ વધુ એજ્યુકેટેડ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 6:50 PM
Ph.d અથવા M.A. LLB કોણ રહ્યું છે ઉપરાષ્ટ્રપતિના પદ પર સૌથી વધુ શિક્ષિત નેતા.

Ph.d અથવા M.A. LLB કોણ રહ્યું છે ઉપરાષ્ટ્રપતિના પદ પર સૌથી વધુ શિક્ષિત નેતા.

1 / 6
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા. તેઓ મનોવિજ્ઞાન, ઇતિહાસ અને ગણિતના તેજસ્વી વિદ્યાર્થી હતા.

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા. તેઓ મનોવિજ્ઞાન, ઇતિહાસ અને ગણિતના તેજસ્વી વિદ્યાર્થી હતા.

2 / 6
ડો.ઝાકિર હુસૈન ઉપરાષ્ટ્રપતિ બનનાર દેશના પહેલા મુસલમાન હતા. તે જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની સ્થાપક ટીમના સભ્ય હતા.

ડો.ઝાકિર હુસૈન ઉપરાષ્ટ્રપતિ બનનાર દેશના પહેલા મુસલમાન હતા. તે જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની સ્થાપક ટીમના સભ્ય હતા.

3 / 6
ડો.આર. વેંકટરમન 4 વર્ષથી દેશના ઉપરાષ્ટ્રપતિ રહ્યા છે. તેઓ અર્થશાસ્ત્રના સારા વિદ્યાર્થી હતા. તેમનું મોટાભાગનું શિક્ષણ ચેન્નાઈમાં થયું હતું.

ડો.આર. વેંકટરમન 4 વર્ષથી દેશના ઉપરાષ્ટ્રપતિ રહ્યા છે. તેઓ અર્થશાસ્ત્રના સારા વિદ્યાર્થી હતા. તેમનું મોટાભાગનું શિક્ષણ ચેન્નાઈમાં થયું હતું.

4 / 6
ભારતના પહેલા મુસ્લિમ મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ હિદાયતુલ્લાહ ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ હતા. તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્યભાર સંભાળી ચુક્યા છે.

ભારતના પહેલા મુસ્લિમ મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ હિદાયતુલ્લાહ ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ હતા. તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્યભાર સંભાળી ચુક્યા છે.

5 / 6
શંકર દયાલ શર્માનું શિક્ષણ દિગંબર જૈન સ્કૂલ, સેન્ટ જોન્સ કોલેજ, આગ્રા-અલાહાબાદ યુનિવર્સિટી અને લખનૌ યુનિવર્સિટીમાંથી પૂરું થયું હતું. તેમને કેમ્બ્રિજમાંથી પોતાનો અભ્યાસ પણ કર્યો હતો.

શંકર દયાલ શર્માનું શિક્ષણ દિગંબર જૈન સ્કૂલ, સેન્ટ જોન્સ કોલેજ, આગ્રા-અલાહાબાદ યુનિવર્સિટી અને લખનૌ યુનિવર્સિટીમાંથી પૂરું થયું હતું. તેમને કેમ્બ્રિજમાંથી પોતાનો અભ્યાસ પણ કર્યો હતો.

6 / 6

Latest News Updates

Follow Us:
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">