Ph.D અથવા M.A. LLB? જાણો અત્યાર સુધીના ઉપરાષ્ટ્રપતિ કેટલા એજ્યુકેટેડ છે

અત્યાર સુધીના ઉપરાષ્ટ્રપતિના (Vice President) પદ પર સૌથી વધુ શિક્ષિત નેતા કોણ છે. જાણો ઉપરાષ્ટ્રપતિ પદ પર કોણ વધુ એજ્યુકેટેડ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 6:50 PM
Ph.d અથવા M.A. LLB કોણ રહ્યું છે ઉપરાષ્ટ્રપતિના પદ પર સૌથી વધુ શિક્ષિત નેતા.

Ph.d અથવા M.A. LLB કોણ રહ્યું છે ઉપરાષ્ટ્રપતિના પદ પર સૌથી વધુ શિક્ષિત નેતા.

1 / 6
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા. તેઓ મનોવિજ્ઞાન, ઇતિહાસ અને ગણિતના તેજસ્વી વિદ્યાર્થી હતા.

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા. તેઓ મનોવિજ્ઞાન, ઇતિહાસ અને ગણિતના તેજસ્વી વિદ્યાર્થી હતા.

2 / 6
ડો.ઝાકિર હુસૈન ઉપરાષ્ટ્રપતિ બનનાર દેશના પહેલા મુસલમાન હતા. તે જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની સ્થાપક ટીમના સભ્ય હતા.

ડો.ઝાકિર હુસૈન ઉપરાષ્ટ્રપતિ બનનાર દેશના પહેલા મુસલમાન હતા. તે જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની સ્થાપક ટીમના સભ્ય હતા.

3 / 6
ડો.આર. વેંકટરમન 4 વર્ષથી દેશના ઉપરાષ્ટ્રપતિ રહ્યા છે. તેઓ અર્થશાસ્ત્રના સારા વિદ્યાર્થી હતા. તેમનું મોટાભાગનું શિક્ષણ ચેન્નાઈમાં થયું હતું.

ડો.આર. વેંકટરમન 4 વર્ષથી દેશના ઉપરાષ્ટ્રપતિ રહ્યા છે. તેઓ અર્થશાસ્ત્રના સારા વિદ્યાર્થી હતા. તેમનું મોટાભાગનું શિક્ષણ ચેન્નાઈમાં થયું હતું.

4 / 6
ભારતના પહેલા મુસ્લિમ મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ હિદાયતુલ્લાહ ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ હતા. તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્યભાર સંભાળી ચુક્યા છે.

ભારતના પહેલા મુસ્લિમ મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ હિદાયતુલ્લાહ ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ હતા. તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્યભાર સંભાળી ચુક્યા છે.

5 / 6
શંકર દયાલ શર્માનું શિક્ષણ દિગંબર જૈન સ્કૂલ, સેન્ટ જોન્સ કોલેજ, આગ્રા-અલાહાબાદ યુનિવર્સિટી અને લખનૌ યુનિવર્સિટીમાંથી પૂરું થયું હતું. તેમને કેમ્બ્રિજમાંથી પોતાનો અભ્યાસ પણ કર્યો હતો.

શંકર દયાલ શર્માનું શિક્ષણ દિગંબર જૈન સ્કૂલ, સેન્ટ જોન્સ કોલેજ, આગ્રા-અલાહાબાદ યુનિવર્સિટી અને લખનૌ યુનિવર્સિટીમાંથી પૂરું થયું હતું. તેમને કેમ્બ્રિજમાંથી પોતાનો અભ્યાસ પણ કર્યો હતો.

6 / 6

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">