Tech News: ફેક ઈન્ફોર્મેશન પર ફેસબુક લગાવશે લગામ, ગ્રુપ એડમિન માટે રજૂ કર્યું આ નવું ટૂલ

કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, અમે Facebook ગ્રૂપ એડમિન્સને તેમના ગ્રુપને સુરક્ષિત રાખવામાં, ખોટી માહિતી ઘટાડવામાં અને તેમના માટે કનેક્ટેડ ઓડિયન્સ સાથે તેમના ગ્રુપનું સંચાલન અને વૃદ્ધિ કરવાનું સરળ બનાવવા માટે નવી સુવિધાઓની જાહેરાત કરી રહ્યા છીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 9:42 AM
મેટા-માલિકીની ફેસબુકે (Facebook)ગ્રૂપના સભ્યો વચ્ચે શેર કરવામાં આવતી ખોટી માહિતી અથવા ફેક ન્યૂઝને રોકવા માટે ગ્રુપ એડમિન માટે નવા ફીચર્સ ઉમેર્યા છે.

મેટા-માલિકીની ફેસબુકે (Facebook)ગ્રૂપના સભ્યો વચ્ચે શેર કરવામાં આવતી ખોટી માહિતી અથવા ફેક ન્યૂઝને રોકવા માટે ગ્રુપ એડમિન માટે નવા ફીચર્સ ઉમેર્યા છે.

1 / 5
કંપનીએ જણાવ્યું હતું કે તેઓએ Facebook ગ્રૂપ એડમિન માટે વધુ સુવિધાઓ ઉમેરી છે જેમ કે ઇનકમિંગ પોસ્ટ્સને આપમેળે નકારી કાઢવાની સુવિધા જેને થર્ડ પાર્ટી ફેક્ટ-ચેકર્સ દ્વારા ખોટી માહિતી તરીકે આઈડેંટિફાઈ કરી હોય.

કંપનીએ જણાવ્યું હતું કે તેઓએ Facebook ગ્રૂપ એડમિન માટે વધુ સુવિધાઓ ઉમેરી છે જેમ કે ઇનકમિંગ પોસ્ટ્સને આપમેળે નકારી કાઢવાની સુવિધા જેને થર્ડ પાર્ટી ફેક્ટ-ચેકર્સ દ્વારા ખોટી માહિતી તરીકે આઈડેંટિફાઈ કરી હોય.

2 / 5
કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, અમે Facebook ગ્રૂપ એડમિન્સને તેમના ગ્રુપને સુરક્ષિત રાખવામાં, ખોટી માહિતી ઘટાડવામાં અને તેમના માટે કનેક્ટેડ ઓડિયન્સ સાથે તેમના ગ્રુપનું સંચાલન અને વૃદ્ધિ કરવાનું સરળ બનાવવા માટે નવી સુવિધાઓની જાહેરાત કરી રહ્યા છીએ.

કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, અમે Facebook ગ્રૂપ એડમિન્સને તેમના ગ્રુપને સુરક્ષિત રાખવામાં, ખોટી માહિતી ઘટાડવામાં અને તેમના માટે કનેક્ટેડ ઓડિયન્સ સાથે તેમના ગ્રુપનું સંચાલન અને વૃદ્ધિ કરવાનું સરળ બનાવવા માટે નવી સુવિધાઓની જાહેરાત કરી રહ્યા છીએ.

3 / 5

આ નવા ટૂલ્સ એડમિનને ખોટી માહિતીના ફેલાવાને રોકવામાં મદદ કરશે અને ખોટી તરીકે ઓળખાયેલી એડમિન અસિસ્ટ દ્વારા ઇનકમિંગ પોસ્ટ્સને આપમેળે રિજેક્ટ કરવાની ક્ષમતા ઉમેરીને તેમના ગ્રુપમાં વાતચીતનું સંચાલન કરશે.

આ નવા ટૂલ્સ એડમિનને ખોટી માહિતીના ફેલાવાને રોકવામાં મદદ કરશે અને ખોટી તરીકે ઓળખાયેલી એડમિન અસિસ્ટ દ્વારા ઇનકમિંગ પોસ્ટ્સને આપમેળે રિજેક્ટ કરવાની ક્ષમતા ઉમેરીને તેમના ગ્રુપમાં વાતચીતનું સંચાલન કરશે.

4 / 5
ઇનકમિંગ પોસ્ટ્સ જેને થર્ડ-પાર્ટી ફેક્ટ-ચેકર્સ નકારી કાઢે છે, જેને ગ્રુપ્સમાં દેખાય પહેલા જ રિજેક્ટ કરવામાં આવે છે. જે ખોટી માહિતીની વિઝિબિલિટીને ઓછી કરવામાં મદદ કરે છે. મ્યૂટની વર્કિંગ કેપેસિટીમાં એડમિન અને મોડરેટર ગ્રુપ્સના મેમ્બર્સ અને પાર્ટિસિપેંટ ગ્રુપ ચેટમાં પોસ્ટ કરવા, કમેન્ટ કરવા, રિએક્ટ કરવા, ભાગ લેવા અને ગ્રુપ્સમાં એક રૂમ ક્રિએટ કરવા અને એન્ટ્રી અથવા  ટેમ્પરરી બેન જેવી સુવિધાઓ મળે છે. (ઇનપુટ- IANS)
						           
                          
Edited By Pankaj Tamboliya

ઇનકમિંગ પોસ્ટ્સ જેને થર્ડ-પાર્ટી ફેક્ટ-ચેકર્સ નકારી કાઢે છે, જેને ગ્રુપ્સમાં દેખાય પહેલા જ રિજેક્ટ કરવામાં આવે છે. જે ખોટી માહિતીની વિઝિબિલિટીને ઓછી કરવામાં મદદ કરે છે. મ્યૂટની વર્કિંગ કેપેસિટીમાં એડમિન અને મોડરેટર ગ્રુપ્સના મેમ્બર્સ અને પાર્ટિસિપેંટ ગ્રુપ ચેટમાં પોસ્ટ કરવા, કમેન્ટ કરવા, રિએક્ટ કરવા, ભાગ લેવા અને ગ્રુપ્સમાં એક રૂમ ક્રિએટ કરવા અને એન્ટ્રી અથવા ટેમ્પરરી બેન જેવી સુવિધાઓ મળે છે. (ઇનપુટ- IANS) Edited By Pankaj Tamboliya

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">