Rathyatra 2022: રથયાત્રાને લઈને અબાલ વૃદ્ધમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ, બાળકોમાં ચોકલેટ કેન્ડીનું વિતરણ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવ્યુ
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા (145 Rathyatra) વાજતે-ગાજતે આગળ વધી રહી છે. જગન્નાથજી સહિત ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ સાથે અબાલ વૃદ્ધમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Latest News Updates
Most Read Stories