Food: શિયાળામાં ખાઓ આ શાકભાજી, સમગ્ર વર્ષ માટે તમારા શરીરને કરી દેશે તંદુરસ્ત

શિયાળાની ઋતુમાં થોડી બેદરકારી તમને બિમાર કરી શકે છે, તેથી ખોરાકનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બીજી તરફ કેટલાક ખાસ શાકભાજી ખાવાથી તમને સમગ્ર વર્ષ માટે સારુ સ્વાસ્થ્ય મળી રહે છે. તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 7:21 PM
ઝાલર પાપડીઃ હાયસિન્થ બીન્સ જે ગુજરાતમાં ઝાલર પાપડીથી ઓળખાય છે. શિયાળા દરમિયાન હાયસિન્થ બીન્સ લોકો ખાય છે. ઝાલર પાપડીમાં ભરપુર પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે.

ઝાલર પાપડીઃ હાયસિન્થ બીન્સ જે ગુજરાતમાં ઝાલર પાપડીથી ઓળખાય છે. શિયાળા દરમિયાન હાયસિન્થ બીન્સ લોકો ખાય છે. ઝાલર પાપડીમાં ભરપુર પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે.

1 / 5
શક્કરિયાઃ શક્કરિયા ખૂબ જ સ્વાદિષ્ટ ખોરાક છે. શક્કરિયામાં ફાયબર અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. શક્કરિયા ખાવાથી લોહી વધે છે, શરીર પણ જાડું થાય છે.

શક્કરિયાઃ શક્કરિયા ખૂબ જ સ્વાદિષ્ટ ખોરાક છે. શક્કરિયામાં ફાયબર અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. શક્કરિયા ખાવાથી લોહી વધે છે, શરીર પણ જાડું થાય છે.

2 / 5
આમળાઃ આમળાનું સેવન શિયાળા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ, વાળ અને ત્વચાને વધારવા માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ અથાણાં અને મુરબ્બો બનાવવા માટે થાય છે.

આમળાઃ આમળાનું સેવન શિયાળા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ, વાળ અને ત્વચાને વધારવા માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ અથાણાં અને મુરબ્બો બનાવવા માટે થાય છે.

3 / 5
પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે. પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે.

પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે. પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે.

4 / 5
લીલું લસણ વ્યક્તિના શરીરમાં વિટામિન સી, મેટાબોલિઝમ અને આયર્નને વધારવામાં મદદ કરે છે. લીલા લસણમાં જે પ્રોટીન ફેરોપોર્ટિન કોશિકા હોય છે તેમાં આયર્ન સંગ્રહિત હોય છે. જેનું સેવન કરવાથી શરીરમાં આયર્ન વધે છે. લીલા લસણમાં જે પોલીસલ્ફાઈડ હોય છે તે હૃદયની બીમારીથી બચાવે છે.

લીલું લસણ વ્યક્તિના શરીરમાં વિટામિન સી, મેટાબોલિઝમ અને આયર્નને વધારવામાં મદદ કરે છે. લીલા લસણમાં જે પ્રોટીન ફેરોપોર્ટિન કોશિકા હોય છે તેમાં આયર્ન સંગ્રહિત હોય છે. જેનું સેવન કરવાથી શરીરમાં આયર્ન વધે છે. લીલા લસણમાં જે પોલીસલ્ફાઈડ હોય છે તે હૃદયની બીમારીથી બચાવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">