શિયાળામાં તલમાંથી બનેલી વાનગીઓ ખાઓ, માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે

શિયાળામાં તલ ચિક્કી અને લાડુ ખાવાનો આનંદ જ અલગ હોય છે. તેઓ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ શિયાળામાં તલથી બનેલી વાનગીઓ ખાવાથી શું ફાયદા થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 2:58 PM
 શિયાળામાં તલનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. તમે તેનું સેવન ઘણી રીતે કરી શકો છો. તમે તલની ખીર અને લાડુ વગેરે બનાવી શકો છો. ટેસ્ટી હોવા ઉપરાંત તે ખૂબ જ હેલ્ધી પણ હોય છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. ચાલો જાણીએ શિયાળામાં તલ ખાવાના ફાયદા.

શિયાળામાં તલનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. તમે તેનું સેવન ઘણી રીતે કરી શકો છો. તમે તલની ખીર અને લાડુ વગેરે બનાવી શકો છો. ટેસ્ટી હોવા ઉપરાંત તે ખૂબ જ હેલ્ધી પણ હોય છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. ચાલો જાણીએ શિયાળામાં તલ ખાવાના ફાયદા.

1 / 5
તલમાં ઓમેગા ફેટી એસિડ હોય છે. તેમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો હોય છે. તેમાં કેલ્શિયમ હોય છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેનાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

તલમાં ઓમેગા ફેટી એસિડ હોય છે. તેમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો હોય છે. તેમાં કેલ્શિયમ હોય છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેનાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

2 / 5
તલમાં મેગ્નેશિયમ હોય છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બીપીના દર્દીઓ ડોક્ટરની સલાહ લીધા બાદ તલનું સેવન કરી શકે છે. હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે આ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તલમાં મેગ્નેશિયમ હોય છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બીપીના દર્દીઓ ડોક્ટરની સલાહ લીધા બાદ તલનું સેવન કરી શકે છે. હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે આ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

3 / 5
તલમાં સેસેમિન અને સેસમોલિન જેવા તત્વો હોય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે હૃદય સંબંધિત સમસ્યાઓને દૂર રાખવાનું કામ કરે છે.

તલમાં સેસેમિન અને સેસમોલિન જેવા તત્વો હોય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે હૃદય સંબંધિત સમસ્યાઓને દૂર રાખવાનું કામ કરે છે.

4 / 5
તલમાં પ્રોટીન, આયર્ન, મિનરલ્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા પોષક તત્વો હોય છે. શિયાળામાં તેમનું રોજનું સેવન યાદશક્તિ વધારવાનું કામ કરે છે. તલનું સેવન મગજ માટે ફાયદાકારક છે.

તલમાં પ્રોટીન, આયર્ન, મિનરલ્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા પોષક તત્વો હોય છે. શિયાળામાં તેમનું રોજનું સેવન યાદશક્તિ વધારવાનું કામ કરે છે. તલનું સેવન મગજ માટે ફાયદાકારક છે.

5 / 5

Latest News Updates

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">