Dwarka: વેકેશન અને ગરમીના દિવસોમાં દ્વારકા પ્રવાસીઓની પસંદગીનુ પર્યટન સ્થળ, સૌરાષ્ટ્રના દરીયા કિનારા તરફ વળ્યા પ્રવાસીઓ
ઉનાળા દિવસોમાં મહાનગરોમાં તાપમાનનો પારો 40ડીગ્રીની આસપાસ રહે છે. ત્યારે ઉનાળા વેકેશનમાં ફરવા માટે સૌરાષ્ટ્રના દરીયા કિનારે પ્રવાસીઓની પસંદગી વધી છે.
Latest News Updates
Most Read Stories