Vijayadashami : ક્યાંક રિમોટ તો ક્યાંક મોબાઈલથી થશે દશાનનનો અંત! તસ્વીરોમાં જૂઓ ઉત્સવની તૈયારી

Vijayadashami : શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે, ત્રેતાયુગમાં આ દિવસે, ભગવાન શ્રી રામ દ્વારા દશાનનના દુષ્ટ સ્વરૂપનો અંત આવ્યો હતો, તેથી આ દિવસને દશેરા અથવા વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 7:52 AM
દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. વિજયાદશમીના દિવસે દેશભરમાં અનેક જગ્યાએ લોકો રાવણના પૂતળા બનાવીને રાવણનું દહન કરે છે. આ ડેમો તસવીર દિલ્હીના લાલ કિલ્લાની છે.

દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. વિજયાદશમીના દિવસે દેશભરમાં અનેક જગ્યાએ લોકો રાવણના પૂતળા બનાવીને રાવણનું દહન કરે છે. આ ડેમો તસવીર દિલ્હીના લાલ કિલ્લાની છે.

1 / 5
શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે, ત્રેતાયુગમાં આ દિવસે, ભગવાન શ્રી રામ દ્વારા દશાનનના દુષ્ટ સ્વરૂપનો અંત આવ્યો હતો, તેથી આ દિવસને દશેરા અથવા વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે. આ તસવીર હૈદરાબાદની છે.

શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે, ત્રેતાયુગમાં આ દિવસે, ભગવાન શ્રી રામ દ્વારા દશાનનના દુષ્ટ સ્વરૂપનો અંત આવ્યો હતો, તેથી આ દિવસને દશેરા અથવા વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે. આ તસવીર હૈદરાબાદની છે.

2 / 5

નવરાત્રીના 10મા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. નવરાત્રિ પછી દેશભરમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. અનેક જગ્યાએ રામલીલાના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આ તસવીર દિલ્હીના લાલ કિલ્લાના મેદાનની છે.

નવરાત્રીના 10મા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. નવરાત્રિ પછી દેશભરમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. અનેક જગ્યાએ રામલીલાના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આ તસવીર દિલ્હીના લાલ કિલ્લાના મેદાનની છે.

3 / 5
આ તસવીર દિલ્હીના લાલ કિલ્લાના મેદાનની છે. તસ્વીરમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા નજરે પડે છે. લવ-કુશ રામલીલા સમિતિએ દશેરાનો તહેવાર ભવ્ય રીતે ઉજવ્યો.

આ તસવીર દિલ્હીના લાલ કિલ્લાના મેદાનની છે. તસ્વીરમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા નજરે પડે છે. લવ-કુશ રામલીલા સમિતિએ દશેરાનો તહેવાર ભવ્ય રીતે ઉજવ્યો.

4 / 5
આ તસવીર જલંધરની છે. દશેરાના તહેવારની ઉજવણી માટે અહીંના એક પાર્કમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા લગાવવામાં આવ્યા છે. ક્યાંક રિમોટથી તો ક્યાંક મોબાઈલથી આ પુતળાને સળગાવવામાં આવશે.

આ તસવીર જલંધરની છે. દશેરાના તહેવારની ઉજવણી માટે અહીંના એક પાર્કમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા લગાવવામાં આવ્યા છે. ક્યાંક રિમોટથી તો ક્યાંક મોબાઈલથી આ પુતળાને સળગાવવામાં આવશે.

5 / 5

Latest News Updates

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">