Vijayadashami : ક્યાંક રિમોટ તો ક્યાંક મોબાઈલથી થશે દશાનનનો અંત! તસ્વીરોમાં જૂઓ ઉત્સવની તૈયારી
Vijayadashami : શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે, ત્રેતાયુગમાં આ દિવસે, ભગવાન શ્રી રામ દ્વારા દશાનનના દુષ્ટ સ્વરૂપનો અંત આવ્યો હતો, તેથી આ દિવસને દશેરા અથવા વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે.
Latest News Updates
Most Read Stories