Vijayadashami : ક્યાંક રિમોટ તો ક્યાંક મોબાઈલથી થશે દશાનનનો અંત! તસ્વીરોમાં જૂઓ ઉત્સવની તૈયારી

Vijayadashami : શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે, ત્રેતાયુગમાં આ દિવસે, ભગવાન શ્રી રામ દ્વારા દશાનનના દુષ્ટ સ્વરૂપનો અંત આવ્યો હતો, તેથી આ દિવસને દશેરા અથવા વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 7:52 AM
દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. વિજયાદશમીના દિવસે દેશભરમાં અનેક જગ્યાએ લોકો રાવણના પૂતળા બનાવીને રાવણનું દહન કરે છે. આ ડેમો તસવીર દિલ્હીના લાલ કિલ્લાની છે.

દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. વિજયાદશમીના દિવસે દેશભરમાં અનેક જગ્યાએ લોકો રાવણના પૂતળા બનાવીને રાવણનું દહન કરે છે. આ ડેમો તસવીર દિલ્હીના લાલ કિલ્લાની છે.

1 / 5
શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે, ત્રેતાયુગમાં આ દિવસે, ભગવાન શ્રી રામ દ્વારા દશાનનના દુષ્ટ સ્વરૂપનો અંત આવ્યો હતો, તેથી આ દિવસને દશેરા અથવા વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે. આ તસવીર હૈદરાબાદની છે.

શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે, ત્રેતાયુગમાં આ દિવસે, ભગવાન શ્રી રામ દ્વારા દશાનનના દુષ્ટ સ્વરૂપનો અંત આવ્યો હતો, તેથી આ દિવસને દશેરા અથવા વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે. આ તસવીર હૈદરાબાદની છે.

2 / 5

નવરાત્રીના 10મા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. નવરાત્રિ પછી દેશભરમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. અનેક જગ્યાએ રામલીલાના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આ તસવીર દિલ્હીના લાલ કિલ્લાના મેદાનની છે.

નવરાત્રીના 10મા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. નવરાત્રિ પછી દેશભરમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. અનેક જગ્યાએ રામલીલાના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આ તસવીર દિલ્હીના લાલ કિલ્લાના મેદાનની છે.

3 / 5
આ તસવીર દિલ્હીના લાલ કિલ્લાના મેદાનની છે. તસ્વીરમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા નજરે પડે છે. લવ-કુશ રામલીલા સમિતિએ દશેરાનો તહેવાર ભવ્ય રીતે ઉજવ્યો.

આ તસવીર દિલ્હીના લાલ કિલ્લાના મેદાનની છે. તસ્વીરમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા નજરે પડે છે. લવ-કુશ રામલીલા સમિતિએ દશેરાનો તહેવાર ભવ્ય રીતે ઉજવ્યો.

4 / 5
આ તસવીર જલંધરની છે. દશેરાના તહેવારની ઉજવણી માટે અહીંના એક પાર્કમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા લગાવવામાં આવ્યા છે. ક્યાંક રિમોટથી તો ક્યાંક મોબાઈલથી આ પુતળાને સળગાવવામાં આવશે.

આ તસવીર જલંધરની છે. દશેરાના તહેવારની ઉજવણી માટે અહીંના એક પાર્કમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા લગાવવામાં આવ્યા છે. ક્યાંક રિમોટથી તો ક્યાંક મોબાઈલથી આ પુતળાને સળગાવવામાં આવશે.

5 / 5

Latest News Updates

Follow Us:
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">