Dussehra 2022 : ભારતમાં આ જગ્યાઓ પર નથી થતુ રાવણ દહન, જાણો આ સ્થળ વિશે
Dussehra Festival : થોડા દિવસમાં આખા દેશમાં હર્ષોઉલ્લાસથી દશેરાનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે રાવણ જેવા પૂતળા બનાવી તેનું દહન કરવામાં આવે છે. પણ કેટલીક એવી પણ જગ્યા છે જ્યાં રાવણ દહન નથી થતુ. ચાલો જાણીએ તે જગ્યાઓ વિશે.
Latest News Updates
Most Read Stories