ઉંઘ ન આવવાથી પરેશાન છો ? તો દવા ન લો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, જરૂરથી ફાયદો થશે
ઉંઘ ન આવવી એ એક સામાન્ય બિમારી બની ગઈ છે અને તે વ્યક્તિને રાત્રે સતત કેટલાક કલાકો સુધી ખલેલ પહોંચાડે છે. નિંદ્રા ન આવવાનું એક અગત્યનું કારણ માનસિક સ્વાસ્થ્ય છે. આ માટે દવાઓનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ ઘરેલું ઉપચાર પણ રાહત આપી શકે છે.
Latest News Updates
Most Read Stories