ચોમાસામાં નિયમિત પીઓ આવી ચા, નહીં તો થશે શરદી જેવી સમસ્યાઓ!

ચોમાસાની ઋતુમાં (Monsoon) શરદીની સમસ્યાઓ સામાન્ય રીતે થતી જ હોય છે. વાતાવરણમાં થતા પલટાને કારણે આવી સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યામાંથી બચવા માટે કેટલીક ચા ફાયદાકારક સાબિત થતી હોય છે. ચાલો જાણીએ આ ચા વિશે...

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 11:25 AM
ચોમાસાની ઋતુમાં શરદીની સમસ્યાઓ સામાન્ય રીતે થતી જ હોય છે. વાતાવરણમાં થતા પલટાને કારણે આવી સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યામાંથી બચવા માટે કેટલીક ચા ફાયદાકારક સાબિત થતી હોય છે.

ચોમાસાની ઋતુમાં શરદીની સમસ્યાઓ સામાન્ય રીતે થતી જ હોય છે. વાતાવરણમાં થતા પલટાને કારણે આવી સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યામાંથી બચવા માટે કેટલીક ચા ફાયદાકારક સાબિત થતી હોય છે.

1 / 5
કેમોમાઈલ ચા: આ એક પ્રકારની હર્બલ ચા છે, જેને આખી દુનિયામાં લોકો સ્વસ્થ રહેવા માટે રોજ પીવે છે.  તે હવે માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ ચા પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારાથી દૂર રહેશે.

કેમોમાઈલ ચા: આ એક પ્રકારની હર્બલ ચા છે, જેને આખી દુનિયામાં લોકો સ્વસ્થ રહેવા માટે રોજ પીવે છે. તે હવે માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ ચા પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારાથી દૂર રહેશે.

2 / 5
લિકરિસ (મુલેથી)ની ચા: ગળાના દુખાવાની સારવાર માટે અપનાવવામાં આવતી સ્થાનિક પદ્ધતિઓમાંની એક લિકરિસની ચા છે. તમે દૂધ વિના લિકર ચા બનાવી શકો છો અને ચોમાસામાં દરરોજ તેનું સેવન કરી શકો છો.

લિકરિસ (મુલેથી)ની ચા: ગળાના દુખાવાની સારવાર માટે અપનાવવામાં આવતી સ્થાનિક પદ્ધતિઓમાંની એક લિકરિસની ચા છે. તમે દૂધ વિના લિકર ચા બનાવી શકો છો અને ચોમાસામાં દરરોજ તેનું સેવન કરી શકો છો.

3 / 5
સૂકા આદુની ચા: તમને બજારમાં ઔષધીય ગુણોથી ભરપૂર આ પ્રકારનો આદુનો પાવડર સરળતાથી મળી જશે. આ ચા બનાવતી વખતે પાણીમાં કોથમીર, જીરું પાવડર અને ખાંડનો ઉપયોગ કરો. આ હેલ્ધી ચા વહેલી સવારે પીઓ.

સૂકા આદુની ચા: તમને બજારમાં ઔષધીય ગુણોથી ભરપૂર આ પ્રકારનો આદુનો પાવડર સરળતાથી મળી જશે. આ ચા બનાવતી વખતે પાણીમાં કોથમીર, જીરું પાવડર અને ખાંડનો ઉપયોગ કરો. આ હેલ્ધી ચા વહેલી સવારે પીઓ.

4 / 5
તુલસીવાળી ચા: શરદી અને કફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ આપણા દેશામાં વર્ષોથી કરવામાં આવે છે. તુલસીને દૂધની ચા અથવા બ્લેક ટીમાં ઉમેરીને પી શકો છો. આ ચા તમારી રોગપ્રતિકારક શક્તિને વધારશે અને તમને શરદીથી બચાવશે.

તુલસીવાળી ચા: શરદી અને કફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ આપણા દેશામાં વર્ષોથી કરવામાં આવે છે. તુલસીને દૂધની ચા અથવા બ્લેક ટીમાં ઉમેરીને પી શકો છો. આ ચા તમારી રોગપ્રતિકારક શક્તિને વધારશે અને તમને શરદીથી બચાવશે.

5 / 5

Latest News Updates

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">