ચોમાસામાં નિયમિત પીઓ આવી ચા, નહીં તો થશે શરદી જેવી સમસ્યાઓ!

ચોમાસાની ઋતુમાં (Monsoon) શરદીની સમસ્યાઓ સામાન્ય રીતે થતી જ હોય છે. વાતાવરણમાં થતા પલટાને કારણે આવી સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યામાંથી બચવા માટે કેટલીક ચા ફાયદાકારક સાબિત થતી હોય છે. ચાલો જાણીએ આ ચા વિશે...

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 11:25 AM
ચોમાસાની ઋતુમાં શરદીની સમસ્યાઓ સામાન્ય રીતે થતી જ હોય છે. વાતાવરણમાં થતા પલટાને કારણે આવી સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યામાંથી બચવા માટે કેટલીક ચા ફાયદાકારક સાબિત થતી હોય છે.

ચોમાસાની ઋતુમાં શરદીની સમસ્યાઓ સામાન્ય રીતે થતી જ હોય છે. વાતાવરણમાં થતા પલટાને કારણે આવી સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યામાંથી બચવા માટે કેટલીક ચા ફાયદાકારક સાબિત થતી હોય છે.

1 / 5
કેમોમાઈલ ચા: આ એક પ્રકારની હર્બલ ચા છે, જેને આખી દુનિયામાં લોકો સ્વસ્થ રહેવા માટે રોજ પીવે છે.  તે હવે માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ ચા પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારાથી દૂર રહેશે.

કેમોમાઈલ ચા: આ એક પ્રકારની હર્બલ ચા છે, જેને આખી દુનિયામાં લોકો સ્વસ્થ રહેવા માટે રોજ પીવે છે. તે હવે માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ ચા પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારાથી દૂર રહેશે.

2 / 5
લિકરિસ (મુલેથી)ની ચા: ગળાના દુખાવાની સારવાર માટે અપનાવવામાં આવતી સ્થાનિક પદ્ધતિઓમાંની એક લિકરિસની ચા છે. તમે દૂધ વિના લિકર ચા બનાવી શકો છો અને ચોમાસામાં દરરોજ તેનું સેવન કરી શકો છો.

લિકરિસ (મુલેથી)ની ચા: ગળાના દુખાવાની સારવાર માટે અપનાવવામાં આવતી સ્થાનિક પદ્ધતિઓમાંની એક લિકરિસની ચા છે. તમે દૂધ વિના લિકર ચા બનાવી શકો છો અને ચોમાસામાં દરરોજ તેનું સેવન કરી શકો છો.

3 / 5
સૂકા આદુની ચા: તમને બજારમાં ઔષધીય ગુણોથી ભરપૂર આ પ્રકારનો આદુનો પાવડર સરળતાથી મળી જશે. આ ચા બનાવતી વખતે પાણીમાં કોથમીર, જીરું પાવડર અને ખાંડનો ઉપયોગ કરો. આ હેલ્ધી ચા વહેલી સવારે પીઓ.

સૂકા આદુની ચા: તમને બજારમાં ઔષધીય ગુણોથી ભરપૂર આ પ્રકારનો આદુનો પાવડર સરળતાથી મળી જશે. આ ચા બનાવતી વખતે પાણીમાં કોથમીર, જીરું પાવડર અને ખાંડનો ઉપયોગ કરો. આ હેલ્ધી ચા વહેલી સવારે પીઓ.

4 / 5
તુલસીવાળી ચા: શરદી અને કફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ આપણા દેશામાં વર્ષોથી કરવામાં આવે છે. તુલસીને દૂધની ચા અથવા બ્લેક ટીમાં ઉમેરીને પી શકો છો. આ ચા તમારી રોગપ્રતિકારક શક્તિને વધારશે અને તમને શરદીથી બચાવશે.

તુલસીવાળી ચા: શરદી અને કફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ આપણા દેશામાં વર્ષોથી કરવામાં આવે છે. તુલસીને દૂધની ચા અથવા બ્લેક ટીમાં ઉમેરીને પી શકો છો. આ ચા તમારી રોગપ્રતિકારક શક્તિને વધારશે અને તમને શરદીથી બચાવશે.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">