શું તમે જાણો છો ? જયા કિશોરીને કોનાથી બિક છે અને કોના વગર તેમનું જીવન અકલ્પનિય છે !

જયા કિશોરી તેમના પ્રેરક પ્રવચન અને વાર્તા-કથન માટે દેશ- વિદેશમાં જાણીતા છે. તેમના લગ્ન વિશે ઘણી વાર ચર્ચાઓ થતી રહે છે. જયા કિશોરીને લઈને એક નવી વાત સામે આવી છે. જયા કિશોરીએ એક ઈન્ટરવ્યુમાં પોતાના 'ડર' વિશે એક મહત્વની વાત કહી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 7:22 AM
કથાકાર અને પ્રવક્તા જયાકિશોરીના નામથી સૌ કોઈ લોકો અવગત છે. હવે તે સ્ટોરી ટેલિંગ દ્વારા પણ લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી છે. તે પ્રમાણમાં નાની ઉંમરે ખ્યાતિની નવી ઊંચાઈએ પહોંચી ગયા છે.

કથાકાર અને પ્રવક્તા જયાકિશોરીના નામથી સૌ કોઈ લોકો અવગત છે. હવે તે સ્ટોરી ટેલિંગ દ્વારા પણ લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી છે. તે પ્રમાણમાં નાની ઉંમરે ખ્યાતિની નવી ઊંચાઈએ પહોંચી ગયા છે.

1 / 5
જયા કિશોરીને તેના મેરેજ પ્લાનિંગ વિશે વારંવાર પૂછવામાં આવે છે. તેણે અનેક મીડિયામા આપેલા ઈન્ટરવ્યુમાં આ અંગે ખુલીને ચર્ચા કરી છે. તેણે લગ્નને લઈને પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. જયા કિશોરીએ લગ્ન માટે કેટલીક શરતો પણ રાખી છે.

જયા કિશોરીને તેના મેરેજ પ્લાનિંગ વિશે વારંવાર પૂછવામાં આવે છે. તેણે અનેક મીડિયામા આપેલા ઈન્ટરવ્યુમાં આ અંગે ખુલીને ચર્ચા કરી છે. તેણે લગ્નને લઈને પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. જયા કિશોરીએ લગ્ન માટે કેટલીક શરતો પણ રાખી છે.

2 / 5
યુવા મોટિવેશનલ સ્પીકરે પોતાના લગ્ન માટે એક ખાસ શરત રાખી છે. તે લગ્ન પછી જ્યાં રહેશે તેની નજીકમાં તેના માતા- પિતા રહેશે જેથી તે જ્યારે મળવુ હોય ત્યારે તેમણે મળી શકે.

યુવા મોટિવેશનલ સ્પીકરે પોતાના લગ્ન માટે એક ખાસ શરત રાખી છે. તે લગ્ન પછી જ્યાં રહેશે તેની નજીકમાં તેના માતા- પિતા રહેશે જેથી તે જ્યારે મળવુ હોય ત્યારે તેમણે મળી શકે.

3 / 5
જયા કિશોરીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે જો તે કોલકાતામાં જ લગ્ન કરે તો તે તેના માટે સારું રહેશે, કારણ કે આવી સ્થિતિમાં તે ગમે ત્યારે તેના ઘરે આવીને જમી શકશે. જો તેઓ બહાર લગ્ન કરશે તો તેમના માતા પિતા ત્યાં શિફ્ટ થશે.

જયા કિશોરીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે જો તે કોલકાતામાં જ લગ્ન કરે તો તે તેના માટે સારું રહેશે, કારણ કે આવી સ્થિતિમાં તે ગમે ત્યારે તેના ઘરે આવીને જમી શકશે. જો તેઓ બહાર લગ્ન કરશે તો તેમના માતા પિતા ત્યાં શિફ્ટ થશે.

4 / 5
એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં મુજબ જયા કિશોરીએ કહ્યું હતું કે તે ખૂબ જ ડરી ગઈ છે કે લગ્ન કર્યા પછી બીજાના ઘરે જવું પડશે. તેણીએ કહ્યું હતું કે તે તેના માતાપિતા વિના તેના જીવનની કલ્પના કરી શકતી નથી.

એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં મુજબ જયા કિશોરીએ કહ્યું હતું કે તે ખૂબ જ ડરી ગઈ છે કે લગ્ન કર્યા પછી બીજાના ઘરે જવું પડશે. તેણીએ કહ્યું હતું કે તે તેના માતાપિતા વિના તેના જીવનની કલ્પના કરી શકતી નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">