શું તમે જાણો છો ? જયા કિશોરીને કોનાથી બિક છે અને કોના વગર તેમનું જીવન અકલ્પનિય છે !
જયા કિશોરી તેમના પ્રેરક પ્રવચન અને વાર્તા-કથન માટે દેશ- વિદેશમાં જાણીતા છે. તેમના લગ્ન વિશે ઘણી વાર ચર્ચાઓ થતી રહે છે. જયા કિશોરીને લઈને એક નવી વાત સામે આવી છે. જયા કિશોરીએ એક ઈન્ટરવ્યુમાં પોતાના 'ડર' વિશે એક મહત્વની વાત કહી હતી.
Latest News Updates
Most Read Stories