શિયાળામાં બાળકોની ખાંસીને ન કરો નજરઅંદાજ, તરત જ લો ડોક્ટરની સલાહ

બાળકોને ખાંસી થઈ હોય તો ઘણી વાર ઘરમાં રાખેલ કફ સિરપ (Cough syrup) આપીએ છીએ. જો તમારા બાળકને વધુ પડતી ખાંસી આવી રહી છે, તો તેને તરત જ ડોક્ટર પાસે લઈ જાઓ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 9:43 PM
ખાંસીના ઘણા પ્રકાર છે જેમ કે કફવાળી ખાંસી અને સૂકી ખાંસી. ખાંસી ઘણા કારણોસર થઈ શકે છે અને અહીં અમે તમને બાળકોમાં ઉધરસ થવાના કેટલાક કારણો વિશે જણાવી રહ્યા છીએ.

ખાંસીના ઘણા પ્રકાર છે જેમ કે કફવાળી ખાંસી અને સૂકી ખાંસી. ખાંસી ઘણા કારણોસર થઈ શકે છે અને અહીં અમે તમને બાળકોમાં ઉધરસ થવાના કેટલાક કારણો વિશે જણાવી રહ્યા છીએ.

1 / 5
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ સામાન્ય શરદીએ મુખ્ય કારણ છે. જ્યારે ઘણા વાયરસ શરદીનું કારણ બની શકે છે, ત્યારે રાઈનોવાયરસ સૌથી સામાન્ય છે.

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ સામાન્ય શરદીએ મુખ્ય કારણ છે. જ્યારે ઘણા વાયરસ શરદીનું કારણ બની શકે છે, ત્યારે રાઈનોવાયરસ સૌથી સામાન્ય છે.

2 / 5
ફ્લૂ એક ચેપી રોગ છે, જે સામાન્ય શરદી કરતાં બાળકો માટે વધુ ખતરનાક છે, ખાસ કરીને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ફ્લૂને કારણે સૂકી ખાંસી જોવા મળે છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ તેનું કારણ બને છે.

ફ્લૂ એક ચેપી રોગ છે, જે સામાન્ય શરદી કરતાં બાળકો માટે વધુ ખતરનાક છે, ખાસ કરીને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ફ્લૂને કારણે સૂકી ખાંસી જોવા મળે છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ તેનું કારણ બને છે.

3 / 5
જો તમારા બાળકને કોઈપણ પ્રકારની ખાંસી હોય તો તેને ડોક્ટરની સલાહ વગર કોઈ દવા ન આપો. આ તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

જો તમારા બાળકને કોઈપણ પ્રકારની ખાંસી હોય તો તેને ડોક્ટરની સલાહ વગર કોઈ દવા ન આપો. આ તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

4 / 5
મોટાભાગની ખાંસી 1 થી 2 અઠવાડિયામાં દૂર થઈ જાય છે. જો તમારા બાળકને ખાંસી 2 થી 3 અઠવાડિયા કરતાં વધુ સમય સુધી રહે, તો ડોક્ટરનો સંપર્ક કરો.

મોટાભાગની ખાંસી 1 થી 2 અઠવાડિયામાં દૂર થઈ જાય છે. જો તમારા બાળકને ખાંસી 2 થી 3 અઠવાડિયા કરતાં વધુ સમય સુધી રહે, તો ડોક્ટરનો સંપર્ક કરો.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">