15 કરોડ વર્ષ પહેલા ડાયનાસોર પણ શરદીથી હતા પરેશાન, વૈજ્ઞાનિકોએ આપ્યું ચોંકાવનારું કારણ

Dinosaurs got sick just like us: માણસોને થતી શરદી ઉધરસ આજથી 15 કરોડ વર્ષ પહેલા ડાયનાસોરને પણ પરેશાન કરતી હતી. ડાયનાસોર પણ શ્વસન સંબંધી રોગો અને ફેફસાના ચેપ સામે લડતા હતા, પરંતુ તેનું કારણ ચોંકાવનારું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 6:16 PM
માણસોને થતી શરદી ઉધરસ આજથી 15 કરોડ વર્ષ પહેલા ડાયનાસોર (Dinosaur) ને પણ પરેશાન કરતી હતી. ડાયનાસોર શ્વસન સંબંધી રોગ અને ફેફસાના ચેપ  (Lung Infection) સાથે પણ સંઘર્ષ કરતા હતા. વૈજ્ઞાનિકોને આના પુરાવા પણ મળ્યા છે.આ દાવો મોન્ટાના (Montana) ના ગ્રેટ પ્લેન્સ ડાયનાસોર મ્યુઝિયમના ડાયરેક્ટર અને નિષ્ણાત ડૉ. કેરી વુડ્રફે (Cary Woodruff) તેમના સંશોધનમાં કર્યો છે. જાણો, સંશોધનની મહત્વની બાબતો...

માણસોને થતી શરદી ઉધરસ આજથી 15 કરોડ વર્ષ પહેલા ડાયનાસોર (Dinosaur) ને પણ પરેશાન કરતી હતી. ડાયનાસોર શ્વસન સંબંધી રોગ અને ફેફસાના ચેપ (Lung Infection) સાથે પણ સંઘર્ષ કરતા હતા. વૈજ્ઞાનિકોને આના પુરાવા પણ મળ્યા છે.આ દાવો મોન્ટાના (Montana) ના ગ્રેટ પ્લેન્સ ડાયનાસોર મ્યુઝિયમના ડાયરેક્ટર અને નિષ્ણાત ડૉ. કેરી વુડ્રફે (Cary Woodruff) તેમના સંશોધનમાં કર્યો છે. જાણો, સંશોધનની મહત્વની બાબતો...

1 / 5
નેચરના રિપોર્ટમાં ડૉ. કેરી કહે છે કે, જુરાસિક સમયગાળાના મોટા ડાયનાસોરના ગળાના હાડકાંની તપાસ કરવામાં આવી હતી. તેનું નામ ડોલી હતું. 30 વર્ષ પહેલાં શોધાયેલ ડાયનાસોરની ગરદનની તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમાં કોબીના આકારના નાના આકૃતિઓ છે. આ આકાર શા માટે બન્યો તેનો જવાબ જાણવા માટે સંશોધકોએ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.

નેચરના રિપોર્ટમાં ડૉ. કેરી કહે છે કે, જુરાસિક સમયગાળાના મોટા ડાયનાસોરના ગળાના હાડકાંની તપાસ કરવામાં આવી હતી. તેનું નામ ડોલી હતું. 30 વર્ષ પહેલાં શોધાયેલ ડાયનાસોરની ગરદનની તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમાં કોબીના આકારના નાના આકૃતિઓ છે. આ આકાર શા માટે બન્યો તેનો જવાબ જાણવા માટે સંશોધકોએ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.

2 / 5
 ઘણા વૈજ્ઞાનિકોએ સોશિયલ મીડિયા પોસ્ટ પર આનું કારણ આપ્યું છે. તેમણે કહ્યું કે આ શરદી અથવા શ્વસન માર્ગમાં ચેપ પછીના લક્ષણ છે. ડૉ. કેરી વુડ્રફના જણાવ્યા અનુસાર, ડૉલી ડાયનાસોર બીમાર વ્યક્તિની જેમ ખાંસી રહી હશે. તેને છીંક આવી હશે અથવા તેને તાવ આવ્યો હશે. બરાબર જે રીતે મનુષ્યોને થાય છે.

ઘણા વૈજ્ઞાનિકોએ સોશિયલ મીડિયા પોસ્ટ પર આનું કારણ આપ્યું છે. તેમણે કહ્યું કે આ શરદી અથવા શ્વસન માર્ગમાં ચેપ પછીના લક્ષણ છે. ડૉ. કેરી વુડ્રફના જણાવ્યા અનુસાર, ડૉલી ડાયનાસોર બીમાર વ્યક્તિની જેમ ખાંસી રહી હશે. તેને છીંક આવી હશે અથવા તેને તાવ આવ્યો હશે. બરાબર જે રીતે મનુષ્યોને થાય છે.

3 / 5
શા માટે શરદી થઈ હતી તે અંગે, ડૉ. કેરી કહે છે, તેમને એસ્પરગિલોસિસ (Aspergillosis)  નામની ફૂગની ગંધ આવી હશે. તેથી શરદી થઈ હશે. જો આધુનિક પક્ષીઓમાં આ એસ્પરગિલોસિસનો ચેપ લાગે તો તે જીવલેણ છે. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે જો તે સમયગાળા દરમિયાન ડાયનાસોરમાં આવું સંક્રમણ થયું હોત તો તે ખૂબ જ નબળું પડી ગયું હશે.

શા માટે શરદી થઈ હતી તે અંગે, ડૉ. કેરી કહે છે, તેમને એસ્પરગિલોસિસ (Aspergillosis) નામની ફૂગની ગંધ આવી હશે. તેથી શરદી થઈ હશે. જો આધુનિક પક્ષીઓમાં આ એસ્પરગિલોસિસનો ચેપ લાગે તો તે જીવલેણ છે. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે જો તે સમયગાળા દરમિયાન ડાયનાસોરમાં આવું સંક્રમણ થયું હોત તો તે ખૂબ જ નબળું પડી ગયું હશે.

4 / 5
ડૉ. વૂડ્રફ કહે છે, ડૉલી ધ ડાયનાસોર શાકાહારી હતા. અમારું સંશોધન ડાયનાસોર વિશે ઘણી બાબતોને સમજી શકશે, જેમ કે તેઓ કેવી રીતે વિવિધ પ્રકારના રોગો ધરાવતા હતા કારણ કે તેમની અંદરની શ્વસન પ્રણાલી પક્ષીઓ જેવી જ હતી.

ડૉ. વૂડ્રફ કહે છે, ડૉલી ધ ડાયનાસોર શાકાહારી હતા. અમારું સંશોધન ડાયનાસોર વિશે ઘણી બાબતોને સમજી શકશે, જેમ કે તેઓ કેવી રીતે વિવિધ પ્રકારના રોગો ધરાવતા હતા કારણ કે તેમની અંદરની શ્વસન પ્રણાલી પક્ષીઓ જેવી જ હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">