દેશના આ શહેરોમાં રહે છે ધન કુબેરો, અમદાવાદ કે લખનઉ એવા શહેર છે કે જેનો આમાં સમાવેશ નથી

દિલ્હી અબજોપતિઓની ફેવરિટ યાદીમાં પણ સામેલ છે. દક્ષિણ ભારતનું આ ઐતિહાસિક શહેર આ યાદીમાં પાંચમા સ્થાને છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 1:56 PM
કોરોના મહામારી પછી પણ દુનિયાભરમાં અમીર લોકોની સંપત્તિમાં વધારો થયો છે. ભારતમાં પણ આ સમયગાળા દરમિયાન અબજોપતિઓની સંપત્તિમાં જ વધારો થયો નથી, પરંતુ તેમની સંખ્યામાં પણ વધારો થયો છે. હુરુનના તાજેતરના અહેવાલ મુજબ, ગયા વર્ષે ભારતમાં 51 નવા અબજોપતિ બન્યા હતા. આ સાથે ભારતમાં અબજોપતિઓની સંખ્યા હવે 250ને વટાવી ગઈ છે. હવે માત્ર અમેરિકા અને ચીન જ અબજોપતિઓની બાબતમાં ભારતથી આગળ છે. ધનકુબેર દેશના આ શહેરોમાં સૌથી વધારે રહે છે, પરંતુ આમાંથી કોઇ એક પણ અમદાવાદ-લખનૌમાં જેવા પ્રખ્યાત શહેરમાં નથી રહેતા (Photo: Getty)

કોરોના મહામારી પછી પણ દુનિયાભરમાં અમીર લોકોની સંપત્તિમાં વધારો થયો છે. ભારતમાં પણ આ સમયગાળા દરમિયાન અબજોપતિઓની સંપત્તિમાં જ વધારો થયો નથી, પરંતુ તેમની સંખ્યામાં પણ વધારો થયો છે. હુરુનના તાજેતરના અહેવાલ મુજબ, ગયા વર્ષે ભારતમાં 51 નવા અબજોપતિ બન્યા હતા. આ સાથે ભારતમાં અબજોપતિઓની સંખ્યા હવે 250ને વટાવી ગઈ છે. હવે માત્ર અમેરિકા અને ચીન જ અબજોપતિઓની બાબતમાં ભારતથી આગળ છે. ધનકુબેર દેશના આ શહેરોમાં સૌથી વધારે રહે છે, પરંતુ આમાંથી કોઇ એક પણ અમદાવાદ-લખનૌમાં જેવા પ્રખ્યાત શહેરમાં નથી રહેતા (Photo: Getty)

1 / 6
હેનલી એન્ડ પાર્ટનર્સે પણ ભારતીય અબજોપતિઓ વિશે એક તાજો અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલ ભારતના કયા શહેરોમાં કેટલા અબજોપતિઓ રહે છે તેના વિશે છે. આ રિપોર્ટ અનુસાર, દેશની આર્થિક રાજધાની અબજોપતિઓ દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. એકલા મુંબઈમાં જ 31 અબજોપતિ અને 249 સેન્ટિમિલિયોનેર છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 2031 સુધીમાં મુંબઈમાં ઊંચી નેટવર્થ ધરાવતી વ્યક્તિઓની સંખ્યામાં 80 ટકાનો વધારો થવાનો અંદાજ છે.(Photo: Getty)

હેનલી એન્ડ પાર્ટનર્સે પણ ભારતીય અબજોપતિઓ વિશે એક તાજો અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલ ભારતના કયા શહેરોમાં કેટલા અબજોપતિઓ રહે છે તેના વિશે છે. આ રિપોર્ટ અનુસાર, દેશની આર્થિક રાજધાની અબજોપતિઓ દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. એકલા મુંબઈમાં જ 31 અબજોપતિ અને 249 સેન્ટિમિલિયોનેર છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 2031 સુધીમાં મુંબઈમાં ઊંચી નેટવર્થ ધરાવતી વ્યક્તિઓની સંખ્યામાં 80 ટકાનો વધારો થવાનો અંદાજ છે.(Photo: Getty)

2 / 6
ધનવાન લોકો કે જેમની પાસે 1 બિલિયન ડોલર એટલે કે 1000 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ છે તેમને અબજોપતિ કહેવામાં આવે છે. બીજી તરફ, જેમની પાસે $100 મિલિયનથી $1000 મિલિયન સુધીની સંપત્તિ છે તેઓને સેન્ટીમિલિયોનેર કહેવામાં આવે છે. દેશની રાજધાની નવી દિલ્હી શ્રીમંતોની પસંદગીના સંદર્ભમાં બીજા ક્રમે છે. દિલ્હીમાં 15 અબજોપતિ, 122 સેન્ટીમિલિયોનેર, 2000થી વધુ કરોડપતિઓ અને 30,500 HNWIs (High-Net-Worth Individual) રહે છે.(Photo: Getty)

ધનવાન લોકો કે જેમની પાસે 1 બિલિયન ડોલર એટલે કે 1000 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ છે તેમને અબજોપતિ કહેવામાં આવે છે. બીજી તરફ, જેમની પાસે $100 મિલિયનથી $1000 મિલિયન સુધીની સંપત્તિ છે તેઓને સેન્ટીમિલિયોનેર કહેવામાં આવે છે. દેશની રાજધાની નવી દિલ્હી શ્રીમંતોની પસંદગીના સંદર્ભમાં બીજા ક્રમે છે. દિલ્હીમાં 15 અબજોપતિ, 122 સેન્ટીમિલિયોનેર, 2000થી વધુ કરોડપતિઓ અને 30,500 HNWIs (High-Net-Worth Individual) રહે છે.(Photo: Getty)

3 / 6
 દિલ્હી પહેલા કોલકાતા ભારતની રાજધાની હતી. કેટલાક લોકો આ જૂના શહેરને ભારતની સાંસ્કૃતિક રાજધાની તરીકે પણ ઓળખે છે. આ ઉપરાંત, 800 થી વધુ ઉચ્ચ નેટ-વર્થ  ધરાવતા વ્યક્તિ (HNWIs) પણ શહેરમાં રહે છે.(Photo: Getty)

દિલ્હી પહેલા કોલકાતા ભારતની રાજધાની હતી. કેટલાક લોકો આ જૂના શહેરને ભારતની સાંસ્કૃતિક રાજધાની તરીકે પણ ઓળખે છે. આ ઉપરાંત, 800 થી વધુ ઉચ્ચ નેટ-વર્થ ધરાવતા વ્યક્તિ (HNWIs) પણ શહેરમાં રહે છે.(Photo: Getty)

4 / 6
ભારતની સિલિકોન વેલી  (Bengaluru)તરીકે જાણીતું આ શહેર અબજોપતિઓની ફેવરિટ યાદીમાં પણ સામેલ છે. આ ટેક સિટીમાં હાલમાં 11,700 HNWIs (High-Net-Worth Individual) રહે છે અને આગામી 10 વર્ષમાં તેમની સંખ્યામાં 90 ટકાનો વધારો થઈ શકે છે. દક્ષિણ ભારતનું આ ઐતિહાસિક શહેર આ યાદીમાં પાંચમા સ્થાને છે. હૈદરાબાદમાં 5 અબજોપતિ, 46 સેન્ટીમિલિયોનેર અને લગભગ 740 કરોડપતિઓ રહે છે. તે પછી પૂણે આવે છે, જ્યાં 3 કરોડપતિ અને 28 સેન્ટિમિલિયોનેર રહે છે. ઓટોમોબાઈલ હબ ચેન્નાઈ 4 અબજોપતિ અને 30 સેન્ટિમિલિયોનેરનું ઘર છે. તે પછી એનસીઆર શહેર ગુરુગ્રામ આવે છે, જે 2 અબજોપતિ અને 18 સેન્ટિમિલિયોનેરના ઘર છે.(Photo: Getty)

ભારતની સિલિકોન વેલી (Bengaluru)તરીકે જાણીતું આ શહેર અબજોપતિઓની ફેવરિટ યાદીમાં પણ સામેલ છે. આ ટેક સિટીમાં હાલમાં 11,700 HNWIs (High-Net-Worth Individual) રહે છે અને આગામી 10 વર્ષમાં તેમની સંખ્યામાં 90 ટકાનો વધારો થઈ શકે છે. દક્ષિણ ભારતનું આ ઐતિહાસિક શહેર આ યાદીમાં પાંચમા સ્થાને છે. હૈદરાબાદમાં 5 અબજોપતિ, 46 સેન્ટીમિલિયોનેર અને લગભગ 740 કરોડપતિઓ રહે છે. તે પછી પૂણે આવે છે, જ્યાં 3 કરોડપતિ અને 28 સેન્ટિમિલિયોનેર રહે છે. ઓટોમોબાઈલ હબ ચેન્નાઈ 4 અબજોપતિ અને 30 સેન્ટિમિલિયોનેરનું ઘર છે. તે પછી એનસીઆર શહેર ગુરુગ્રામ આવે છે, જે 2 અબજોપતિ અને 18 સેન્ટિમિલિયોનેરના ઘર છે.(Photo: Getty)

5 / 6
સૌથી આશ્ચર્યની વાત એ છે કે દેશને અંબાણી અને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ આપનાર ગુજરાતનું એક પણ શહેર આ યાદીમાં નથી. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં એક પણ અબજોપતિ રહેતો નથી. તેવી જ રીતે, ઉત્તર ભારતમાંથી દિલ્હી-એનસીઆર સિવાય, અન્ય કોઈ શહેર આ યાદીમાં નથી. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ અબજોપતિઓની સંખ્યા શૂન્ય છે. (Photo: Getty) Edit -Dhinal chavda

સૌથી આશ્ચર્યની વાત એ છે કે દેશને અંબાણી અને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ આપનાર ગુજરાતનું એક પણ શહેર આ યાદીમાં નથી. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં એક પણ અબજોપતિ રહેતો નથી. તેવી જ રીતે, ઉત્તર ભારતમાંથી દિલ્હી-એનસીઆર સિવાય, અન્ય કોઈ શહેર આ યાદીમાં નથી. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ અબજોપતિઓની સંખ્યા શૂન્ય છે. (Photo: Getty) Edit -Dhinal chavda

6 / 6

Latest News Updates

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">