Foodથી પણ દૂર થઈ શકે છે ડિપ્રેશન, આ વસ્તુને ડાયટમાં કરો સામેલ

Depression : આજના વ્યસ્ત જીવનમાં લોકોને નાની વાત પર ચિંતા થવા લાગતી હોય છે. જેને કારણે ડિપ્રેશન જેવી ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યા થાય છે. તેને યોગ, દવા અને ડાયટ દ્વારા દૂર કરી શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 10:34 PM
ડિપ્રેશન એક કોઈપણ વ્યક્તિના જીવનનો સૌથી ખરાબ અને નાજુક સમય હોય છે. તેમાંથી બહાર આવવું પણ ખુબ મુશ્કેલ છે. ફૂડ દ્વારા પણ આવા ડિપ્રેશનમાંથી છુટકારો મેળવી શકાય છે. ડિપ્રેશનથી બચવા તમારી ડાયટમાં આ ફૂડ સામેલ કરો.

ડિપ્રેશન એક કોઈપણ વ્યક્તિના જીવનનો સૌથી ખરાબ અને નાજુક સમય હોય છે. તેમાંથી બહાર આવવું પણ ખુબ મુશ્કેલ છે. ફૂડ દ્વારા પણ આવા ડિપ્રેશનમાંથી છુટકારો મેળવી શકાય છે. ડિપ્રેશનથી બચવા તમારી ડાયટમાં આ ફૂડ સામેલ કરો.

1 / 5
ચોકલેટ : એક રિચર્ચ અનુસાર, ડાર્ક ચોકલેટ તણાવને ઓછું કરવાનું કામ કરે છે. ડોક્ટર્સ પણ મૂડને રિફ્રેશ કરવા અને તણાવ દૂર કરવા માટે ચોકલેટ ખાવાની સલાહ આપે છે.

ચોકલેટ : એક રિચર્ચ અનુસાર, ડાર્ક ચોકલેટ તણાવને ઓછું કરવાનું કામ કરે છે. ડોક્ટર્સ પણ મૂડને રિફ્રેશ કરવા અને તણાવ દૂર કરવા માટે ચોકલેટ ખાવાની સલાહ આપે છે.

2 / 5
બ્રોકલી : તેમાં કેલ્શિમ , વિટામિન બી6 અને પ્રોટીન જેવા પોષક તત્ત્વો હોય છે. તેની મદદથી મગજના રાહત અને શાંતિ મળે છે. તેના અનેક સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા પણ છે.

બ્રોકલી : તેમાં કેલ્શિમ , વિટામિન બી6 અને પ્રોટીન જેવા પોષક તત્ત્વો હોય છે. તેની મદદથી મગજના રાહત અને શાંતિ મળે છે. તેના અનેક સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા પણ છે.

3 / 5
શકરરયું : તેમાં કાર્બ્સ જેવા પોષકતત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. તણાવ દૂર કરવા તમે તે ડાયટમાં સામેલ કરી શકો છે. તે મૂડને ફ્રેશ કરે છે.

શકરરયું : તેમાં કાર્બ્સ જેવા પોષકતત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. તણાવ દૂર કરવા તમે તે ડાયટમાં સામેલ કરી શકો છે. તે મૂડને ફ્રેશ કરે છે.

4 / 5
ચિયાના બીજ : તેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સારુ રાખવા માટે પૂરતા પોષક તત્વો હોય છે. તેમાં ઓેમેગા-3 ફેટી એસિડ, અમોનો એસિડ , આયન અને વિટામિન બી જેવા પોષકતત્ત્વો હોય છે. તે મગજના રસાયણને બરાબર કરે છે, જેને કારણે મૂડ સારો રહે છે.

ચિયાના બીજ : તેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સારુ રાખવા માટે પૂરતા પોષક તત્વો હોય છે. તેમાં ઓેમેગા-3 ફેટી એસિડ, અમોનો એસિડ , આયન અને વિટામિન બી જેવા પોષકતત્ત્વો હોય છે. તે મગજના રસાયણને બરાબર કરે છે, જેને કારણે મૂડ સારો રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">