Foodથી પણ દૂર થઈ શકે છે ડિપ્રેશન, આ વસ્તુને ડાયટમાં કરો સામેલ

Depression : આજના વ્યસ્ત જીવનમાં લોકોને નાની વાત પર ચિંતા થવા લાગતી હોય છે. જેને કારણે ડિપ્રેશન જેવી ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યા થાય છે. તેને યોગ, દવા અને ડાયટ દ્વારા દૂર કરી શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 10:34 PM
ડિપ્રેશન એક કોઈપણ વ્યક્તિના જીવનનો સૌથી ખરાબ અને નાજુક સમય હોય છે. તેમાંથી બહાર આવવું પણ ખુબ મુશ્કેલ છે. ફૂડ દ્વારા પણ આવા ડિપ્રેશનમાંથી છુટકારો મેળવી શકાય છે. ડિપ્રેશનથી બચવા તમારી ડાયટમાં આ ફૂડ સામેલ કરો.

ડિપ્રેશન એક કોઈપણ વ્યક્તિના જીવનનો સૌથી ખરાબ અને નાજુક સમય હોય છે. તેમાંથી બહાર આવવું પણ ખુબ મુશ્કેલ છે. ફૂડ દ્વારા પણ આવા ડિપ્રેશનમાંથી છુટકારો મેળવી શકાય છે. ડિપ્રેશનથી બચવા તમારી ડાયટમાં આ ફૂડ સામેલ કરો.

1 / 5
ચોકલેટ : એક રિચર્ચ અનુસાર, ડાર્ક ચોકલેટ તણાવને ઓછું કરવાનું કામ કરે છે. ડોક્ટર્સ પણ મૂડને રિફ્રેશ કરવા અને તણાવ દૂર કરવા માટે ચોકલેટ ખાવાની સલાહ આપે છે.

ચોકલેટ : એક રિચર્ચ અનુસાર, ડાર્ક ચોકલેટ તણાવને ઓછું કરવાનું કામ કરે છે. ડોક્ટર્સ પણ મૂડને રિફ્રેશ કરવા અને તણાવ દૂર કરવા માટે ચોકલેટ ખાવાની સલાહ આપે છે.

2 / 5
બ્રોકલી : તેમાં કેલ્શિમ , વિટામિન બી6 અને પ્રોટીન જેવા પોષક તત્ત્વો હોય છે. તેની મદદથી મગજના રાહત અને શાંતિ મળે છે. તેના અનેક સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા પણ છે.

બ્રોકલી : તેમાં કેલ્શિમ , વિટામિન બી6 અને પ્રોટીન જેવા પોષક તત્ત્વો હોય છે. તેની મદદથી મગજના રાહત અને શાંતિ મળે છે. તેના અનેક સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા પણ છે.

3 / 5
શકરરયું : તેમાં કાર્બ્સ જેવા પોષકતત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. તણાવ દૂર કરવા તમે તે ડાયટમાં સામેલ કરી શકો છે. તે મૂડને ફ્રેશ કરે છે.

શકરરયું : તેમાં કાર્બ્સ જેવા પોષકતત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. તણાવ દૂર કરવા તમે તે ડાયટમાં સામેલ કરી શકો છે. તે મૂડને ફ્રેશ કરે છે.

4 / 5
ચિયાના બીજ : તેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સારુ રાખવા માટે પૂરતા પોષક તત્વો હોય છે. તેમાં ઓેમેગા-3 ફેટી એસિડ, અમોનો એસિડ , આયન અને વિટામિન બી જેવા પોષકતત્ત્વો હોય છે. તે મગજના રસાયણને બરાબર કરે છે, જેને કારણે મૂડ સારો રહે છે.

ચિયાના બીજ : તેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સારુ રાખવા માટે પૂરતા પોષક તત્વો હોય છે. તેમાં ઓેમેગા-3 ફેટી એસિડ, અમોનો એસિડ , આયન અને વિટામિન બી જેવા પોષકતત્ત્વો હોય છે. તે મગજના રસાયણને બરાબર કરે છે, જેને કારણે મૂડ સારો રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">