રથયાત્રા : ભગવાન જગન્નાથને અલંકારોથી કર્યા અલંકૃત, જુઓ Photosમાં ભગવાન જગન્નાથનું દેદીપ્યમાન સ્વરૂપ
આવતીકાલે અષાઢી બીજે રથયાત્રા નીકળે તે પહેલા ભગવાન જગન્નાથે (Bhagvan Jagannath) સોનાવેશ ધારણ કર્યો છે. યજમાનોએ પ્રભુના સોનાવેશ (Sonavesh) ની પૂજા કરી હતી. પ્રભુના સોનાવેશના દર્શન માટે જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.
Latest News Updates
Most Read Stories