Cumin Water Side Effects: શું તમે જીરાનું પાણી વધુ પડતું પીવો છો, થઈ શકે છે આ મોટા નુકસાન

Cumin water side effects : સ્વાદ વધારવા માટે વપરાતું જીરું વજન ઘટાડવામાં પણ અસરકારક માનવામાં આવે છે. પરંતુ જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જાણો આના કારણે થનારી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે...

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 6:54 AM
સ્તનપાન: જો કે સ્તનપાન દરમિયાન જીરુંનું સેવન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ જો વજન ઘટાડવા માટે આ સમયગાળા દરમિયાન જીરુંનું પાણી વધુ પ્રમાણમાં લેવામાં આવે છે, તો નવી માતાઓને પણ સ્તનપાનમાં સમસ્યા થઈ શકે છે. સ્તનપાન કરાવતી માતાઓએ તેના સેવન માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

સ્તનપાન: જો કે સ્તનપાન દરમિયાન જીરુંનું સેવન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ જો વજન ઘટાડવા માટે આ સમયગાળા દરમિયાન જીરુંનું પાણી વધુ પ્રમાણમાં લેવામાં આવે છે, તો નવી માતાઓને પણ સ્તનપાનમાં સમસ્યા થઈ શકે છે. સ્તનપાન કરાવતી માતાઓએ તેના સેવન માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

1 / 5
પાચન: વજન ઘટાડવામાં વ્યસ્ત મોટાભાગના લોકો દિવસમાં બેથી ત્રણ વખત જીરુંનું પાણી પીવે છે. કહેવાય છે કે આનાથી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે. તેથી જ્યારે પણ તમે જીરાનું પાણી પીવો ત્યારે તેની માત્રાનું ખાસ ધ્યાન રાખો.

પાચન: વજન ઘટાડવામાં વ્યસ્ત મોટાભાગના લોકો દિવસમાં બેથી ત્રણ વખત જીરુંનું પાણી પીવે છે. કહેવાય છે કે આનાથી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે. તેથી જ્યારે પણ તમે જીરાનું પાણી પીવો ત્યારે તેની માત્રાનું ખાસ ધ્યાન રાખો.

2 / 5
બ્લડ શુગરઃ સુગરથી પીડિત દર્દીઓએ જીરું પાણી પીતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. જો કે જીરુંનું સેવન બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે કરવામાં આવે છે, પરંતુ જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે.

બ્લડ શુગરઃ સુગરથી પીડિત દર્દીઓએ જીરું પાણી પીતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. જો કે જીરુંનું સેવન બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે કરવામાં આવે છે, પરંતુ જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે.

3 / 5
લીવરઃ નિષ્ણાતોના મતે જીરાનું પાણી વધારે પીવાથી લીવરના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. આટલું જ નહીં, જો તમે લીવર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો જીરું પાણી પીતા પહેલા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.

લીવરઃ નિષ્ણાતોના મતે જીરાનું પાણી વધારે પીવાથી લીવરના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. આટલું જ નહીં, જો તમે લીવર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો જીરું પાણી પીતા પહેલા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.

4 / 5
ઉલટી: કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. જીરુંનું પાણી વધુ પીવાથી પણ ઉલ્ટી શરૂ થઈ શકે છે. કહેવાય છે કે જીરામાં માદક ગુણ હોય છે, જેના કારણે ઉલ્ટી થઈ શકે છે.

ઉલટી: કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. જીરુંનું પાણી વધુ પીવાથી પણ ઉલ્ટી શરૂ થઈ શકે છે. કહેવાય છે કે જીરામાં માદક ગુણ હોય છે, જેના કારણે ઉલ્ટી થઈ શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">