Serious Injury Replacement : ઋષભ પંતની ઈજાની અસર, BCCI લાવ્યો નવો નિયમ

ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની ઈજાને લઈ ટીમ ઈન્ડિયાને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જેને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઘરેલું ક્રિકેટમાં એક નવા નિયમની એન્ટ્રી કરી છે.

| Updated on: Aug 17, 2025 | 10:35 AM
4 / 6
સીરિયસ ઈંજરી રિપ્લેસમેન્ટ નિયમથી ખાતરી થશે કે, ઈજાના કારણે ટીમની રણનીતિ પ્રભાવિત ન થાય અને રમતનું સ્તર જળવાઈ રહે. અમદાવાદમાં ચાલી રહેલા અમ્પાયર્સ સેમિનારમાં, અમ્પાયર્સને લેટેસ્ટ રમતની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી છે.

સીરિયસ ઈંજરી રિપ્લેસમેન્ટ નિયમથી ખાતરી થશે કે, ઈજાના કારણે ટીમની રણનીતિ પ્રભાવિત ન થાય અને રમતનું સ્તર જળવાઈ રહે. અમદાવાદમાં ચાલી રહેલા અમ્પાયર્સ સેમિનારમાં, અમ્પાયર્સને લેટેસ્ટ રમતની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી છે.

5 / 6
 BCCI એ કહ્યું કે વ્હાઈટબોલ ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી અથવા વિજય હજારે ટુર્નામેન્ટમાં આવી કોઈ રિપ્લેસમેન્ટની મંજૂરી આપવામાં આવશે નહીં. IPLની આગામી સીઝનમાં આ નિયમને મંજૂરી આપવામાં આવશે કે નહીં તે હજુ નક્કી નથી, પરંતુ આ નિયમ CK નાયડુ ટ્રોફી માટે મલ્ટી-ડે અંડર 19 ટુર્નામેન્ટમાં લાગુ થશે.

BCCI એ કહ્યું કે વ્હાઈટબોલ ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી અથવા વિજય હજારે ટુર્નામેન્ટમાં આવી કોઈ રિપ્લેસમેન્ટની મંજૂરી આપવામાં આવશે નહીં. IPLની આગામી સીઝનમાં આ નિયમને મંજૂરી આપવામાં આવશે કે નહીં તે હજુ નક્કી નથી, પરંતુ આ નિયમ CK નાયડુ ટ્રોફી માટે મલ્ટી-ડે અંડર 19 ટુર્નામેન્ટમાં લાગુ થશે.

6 / 6
આઈસીસીના નિયમ મુજબ રિપ્લેસમેન્ટ ત્યારે નકકી થાય છે. જ્યારે કોઈ ખેલાડીને કન્કશન થાય. હવેકનક્શનમાં નિયમ એ છે કે, જો કોઈ ખેલાડી આ કારણોસર બહાર થાય, તો તે 7 દિવસ સુધી કોઈ મેચ રમી શકશે નહીં.ક્રિકેટના નિયમ મુજબ કન્કશન સબ્સટીટ્યુટ ત્યારે લાગું થાય છે. જ્યારે કોઈ ખેલાડીને માથા પર ઈજા થાય છે અને રમવા માટે અસમર્થ હોય છે.

આઈસીસીના નિયમ મુજબ રિપ્લેસમેન્ટ ત્યારે નકકી થાય છે. જ્યારે કોઈ ખેલાડીને કન્કશન થાય. હવેકનક્શનમાં નિયમ એ છે કે, જો કોઈ ખેલાડી આ કારણોસર બહાર થાય, તો તે 7 દિવસ સુધી કોઈ મેચ રમી શકશે નહીં.ક્રિકેટના નિયમ મુજબ કન્કશન સબ્સટીટ્યુટ ત્યારે લાગું થાય છે. જ્યારે કોઈ ખેલાડીને માથા પર ઈજા થાય છે અને રમવા માટે અસમર્થ હોય છે.