ટ્રોફી ચોર મોહસિન નકવીને સૂર્યકુમાર યાદવે આપ્યો જવાબ, કહ્યું- માત્ર ચેમ્પિયનને જ યાદ રાખવામાં આવે છે

ભારતીય ટીમે મોહસિન નકવીના હાથે એશિયા કપની ટ્રોફી લેવાની ના પાડી હતી તો નકવીએ ટ્રોફી લઈને ચાલતી પકડી હતી.ત્યારબાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર તેને જડબાતોડ જવાબ આપ્યો છે. જાણો શું કહ્યું.

| Updated on: Sep 29, 2025 | 10:36 AM
4 / 6
ભારતીય ટીમે રવિવારના રોજ એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હાર આપી હતી. પહેલગામ આતંકીહુમલા બાદ ભારત સરકારના ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિ સામે, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બંને ટીમો વચ્ચે તણાવ ચાલુ રહ્યો.

ભારતીય ટીમે રવિવારના રોજ એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હાર આપી હતી. પહેલગામ આતંકીહુમલા બાદ ભારત સરકારના ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિ સામે, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બંને ટીમો વચ્ચે તણાવ ચાલુ રહ્યો.

5 / 6
 મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમારે કહ્યું, "મેં ક્યારેય કોઈ વિજેતા ટીમને ટ્રોફી ન મળે તેવું જોયું નથી. પરંતુ મારા માટે, મારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ જ મારી સાચી ટ્રોફી છે."

મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમારે કહ્યું, "મેં ક્યારેય કોઈ વિજેતા ટીમને ટ્રોફી ન મળે તેવું જોયું નથી. પરંતુ મારા માટે, મારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ જ મારી સાચી ટ્રોફી છે."

6 / 6
ભારતીય ટીમે આખી ટૂનામેન્ટમાં ક્યારે પણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. ભારતે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે 3 મેચ રમી હતી. આ ત્રણેય મેચ ભારતીય ટીમે જીતી હતી.

ભારતીય ટીમે આખી ટૂનામેન્ટમાં ક્યારે પણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. ભારતે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે 3 મેચ રમી હતી. આ ત્રણેય મેચ ભારતીય ટીમે જીતી હતી.

Published On - 10:35 am, Mon, 29 September 25