ભારત માટે બાંગ્લાદેશ બન્યો ‘અકસ્માત’નો પ્રવાસ, એક જ દિવસમાં બની 4 ઘટનાઓ

બાંગ્લાદેશ (India Vs Bangladesh) પ્રવાસ ભારત માટે ભયાનક ચાલી રહ્યો છે. અને હદ તો ત્યારે થઈ જ્યારે એક જ દિવસે 4 ઘટનાઓએ તંત્રને હચમચાવી નાખ્યું. જે અંગે સવાલો પણ થઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 10:18 AM
ટીમ ઈન્ડિયા માટે બાંગ્લાદેશનો પ્રવાસ ભયંકર સાબિત થઈ રહ્યો છે. કારણ કે, એક જ દિવસમાં 4 ઘટના બની હતી. જેને આખી સિસ્ટમે હચમચાવી નાંખ્યુ છે. અંતે એવું શુ થયું છે બાંગ્લાદેશમાં ચાલો જાણીએ.

ટીમ ઈન્ડિયા માટે બાંગ્લાદેશનો પ્રવાસ ભયંકર સાબિત થઈ રહ્યો છે. કારણ કે, એક જ દિવસમાં 4 ઘટના બની હતી. જેને આખી સિસ્ટમે હચમચાવી નાંખ્યુ છે. અંતે એવું શુ થયું છે બાંગ્લાદેશમાં ચાલો જાણીએ.

1 / 5
બાંગ્લાદેશમાં ભારતીય ટીમની સાથે 4 ઘટનાઓ સર્જાય હતી. બાંગ્લાદેશ પ્રવાસ અક્સ્માતનો પ્રવાસ બની ગયો છે કારણ કે 7 નવેમ્બરની  સૌથી મોટી ઘટના વનડે સિરીઝ ગુમાવાથી બની હતી. બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી વનડે 5 રનથી ભારતે ગુમાવવાનો વારો આવ્યો છે.

બાંગ્લાદેશમાં ભારતીય ટીમની સાથે 4 ઘટનાઓ સર્જાય હતી. બાંગ્લાદેશ પ્રવાસ અક્સ્માતનો પ્રવાસ બની ગયો છે કારણ કે 7 નવેમ્બરની સૌથી મોટી ઘટના વનડે સિરીઝ ગુમાવાથી બની હતી. બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી વનડે 5 રનથી ભારતે ગુમાવવાનો વારો આવ્યો છે.

2 / 5
બાંગ્લાદેશમાં વધુ એક ઘટના રોહિત શર્માની ઈજાથી બની હતી. બીજી વનડેમાં ફિલ્ડિગ દરમિયાન ભારતીય કેપ્ટનના હાથમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેમને મેદાનમાંથી બહાર થવું પડ્યું અને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હવે અહેવાલો એવા છે કે, છેલ્લી વનડે તો શું ટેસ્ટ સિરીઝ પણ રમી શકશે કે નહિ.

બાંગ્લાદેશમાં વધુ એક ઘટના રોહિત શર્માની ઈજાથી બની હતી. બીજી વનડેમાં ફિલ્ડિગ દરમિયાન ભારતીય કેપ્ટનના હાથમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેમને મેદાનમાંથી બહાર થવું પડ્યું અને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હવે અહેવાલો એવા છે કે, છેલ્લી વનડે તો શું ટેસ્ટ સિરીઝ પણ રમી શકશે કે નહિ.

3 / 5
એક જ દિવસની 2 ઘટનાઓનો માર ભારતીય ટીમની સાથે સહન કરવો પડ્યો હતો. ત્યારબાદ વધુ એક ઘટના દિપક ચહરની સાથે હેમસ્ટ્રિંગની ઘટનાને લઈ બની હતી. તેને પોતાની ઈજાને લઈ વનડે સિરીઝમાંથી બહાર થવું પડ્યું હતુ

એક જ દિવસની 2 ઘટનાઓનો માર ભારતીય ટીમની સાથે સહન કરવો પડ્યો હતો. ત્યારબાદ વધુ એક ઘટના દિપક ચહરની સાથે હેમસ્ટ્રિંગની ઘટનાને લઈ બની હતી. તેને પોતાની ઈજાને લઈ વનડે સિરીઝમાંથી બહાર થવું પડ્યું હતુ

4 / 5
બાંગ્લાદેશ પ્રવાસની ઘટનાઓ 7મી નવેમ્બરે કુલદીપ સેનની પીઠની ઈજાથી શરૂ થઈ હતી. જેની જાણકારી કેપ્ટન રોહિત શર્મા અને BCCIએ મેચ પહેલા ટોસ સમયે આપી હતી(All Photo: Getty/PTI/BCCI)

બાંગ્લાદેશ પ્રવાસની ઘટનાઓ 7મી નવેમ્બરે કુલદીપ સેનની પીઠની ઈજાથી શરૂ થઈ હતી. જેની જાણકારી કેપ્ટન રોહિત શર્મા અને BCCIએ મેચ પહેલા ટોસ સમયે આપી હતી(All Photo: Getty/PTI/BCCI)

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">