પૃથ્વી શોએ કર્યો મોટો હંગામો, ટીમમાંથી બહાર થયા બાદ કર્યો ‘બળવો’, શેર કરી આ પોસ્ટ

પૃથ્વી શોને વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. શો છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. પરંતુ પૃથ્વી શોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પસંદગીકારોના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.

| Updated on: Dec 17, 2024 | 9:38 PM
4 / 5
લિસ્ટ Aના આંકડા શેર કરતી વખતે પૃથ્વી શોએ લખ્યું, 'મને કહો ભગવાન, મારે બીજું શું જોવું છે... જો 65 ઈનિંગ્સ, 55.7ની એવરેજ અને 126ની સ્ટ્રાઈક રેટ સાથે 3399 રન બનાવું તો હું એટલો સારો નથી. ... પરંતુ હું તમારામાં મારો વિશ્વાસ રાખીશ અને આશા રાખું છું કે લોકો હજુ પણ મારામાં વિશ્વાસ રાખે છે. કારણ કે હું ચોક્કસપણે પાછો આવીશ. ઓમ સાંઈ રામ.’

લિસ્ટ Aના આંકડા શેર કરતી વખતે પૃથ્વી શોએ લખ્યું, 'મને કહો ભગવાન, મારે બીજું શું જોવું છે... જો 65 ઈનિંગ્સ, 55.7ની એવરેજ અને 126ની સ્ટ્રાઈક રેટ સાથે 3399 રન બનાવું તો હું એટલો સારો નથી. ... પરંતુ હું તમારામાં મારો વિશ્વાસ રાખીશ અને આશા રાખું છું કે લોકો હજુ પણ મારામાં વિશ્વાસ રાખે છે. કારણ કે હું ચોક્કસપણે પાછો આવીશ. ઓમ સાંઈ રામ.’

5 / 5
તમને જણાવી દઈએ કે, પૃથ્વી શોએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં કુલ 9 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે 21.88ની સરેરાશથી માત્ર 197 રન બનાવ્યા હતા, જેમાં એક પણ અડધી સદી સામેલ નહોતી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 49 રન હતો. આ પહેલા તે રણજી ટ્રોફી 2024માં પણ કંઈ પ્રદર્શન કરી શક્યો નહોતો. (All Photo Credit : X / MCA / PTI)

તમને જણાવી દઈએ કે, પૃથ્વી શોએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં કુલ 9 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે 21.88ની સરેરાશથી માત્ર 197 રન બનાવ્યા હતા, જેમાં એક પણ અડધી સદી સામેલ નહોતી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 49 રન હતો. આ પહેલા તે રણજી ટ્રોફી 2024માં પણ કંઈ પ્રદર્શન કરી શક્યો નહોતો. (All Photo Credit : X / MCA / PTI)

Published On - 8:32 pm, Tue, 17 December 24