Happy Birthday S Sreesanth : સ્કૂલમાં ભણતી રાજકુમારી પર આવ્યું હતુ શ્રીસંતનું દિલ, જાણો રસપ્રદ Love Story

ભારતના ફાસ્ટ બોલર શ્રીસંતના કરિયરમાં જેટલી મુશ્કેલ સફળ આવી છે. તેની પત્ની ભુવનેશ્વરીએ ક્યારે પણ તેનો સાથ છોડ્યો નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 9:34 AM
પૂર્વ ભારતીય ક્રિકેટર એસ શ્રીસંત આજે એટલે કે 6 ફેબ્રુઆરીએ પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પોતાના ફાસ્ટ બોલથી વિરોધીઓને પરેશાન કરનાર શ્રીસંતની આખી કારકિર્દી ફિક્સિંગના દાગને કારણે ખતમ થઈ ગઈ. વર્ષ 2013માં જ્યારે શ્રીસંત પર આ આરોપ લાગ્યો હતો, ત્યારે જ તેના જીવનમાં એક એવો વ્યક્તિ આવ્યો જેણે આ ખેલાડીને તેની મુશ્કેલ સફરમાં દરેક ક્ષણે સાથ આપ્યો.

પૂર્વ ભારતીય ક્રિકેટર એસ શ્રીસંત આજે એટલે કે 6 ફેબ્રુઆરીએ પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પોતાના ફાસ્ટ બોલથી વિરોધીઓને પરેશાન કરનાર શ્રીસંતની આખી કારકિર્દી ફિક્સિંગના દાગને કારણે ખતમ થઈ ગઈ. વર્ષ 2013માં જ્યારે શ્રીસંત પર આ આરોપ લાગ્યો હતો, ત્યારે જ તેના જીવનમાં એક એવો વ્યક્તિ આવ્યો જેણે આ ખેલાડીને તેની મુશ્કેલ સફરમાં દરેક ક્ષણે સાથ આપ્યો.

1 / 5
જે મહિને શ્રીસંત પર આઈપીએલ મેચ દરમિયાન ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો, તે જ મહિનામાં તેણે રાજસ્થાનની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા જેને તે ઘણા સમયથી ડેટ કરી રહ્યો હતો. ભુવનેશ્વરી કુમારી રાજસ્થાનના રજવાડા પરિવારની હતી. બંનેની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે.

જે મહિને શ્રીસંત પર આઈપીએલ મેચ દરમિયાન ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો, તે જ મહિનામાં તેણે રાજસ્થાનની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા જેને તે ઘણા સમયથી ડેટ કરી રહ્યો હતો. ભુવનેશ્વરી કુમારી રાજસ્થાનના રજવાડા પરિવારની હતી. બંનેની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે.

2 / 5
શ્રીસંતની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત જ થઈ હતી જ્યારે તે ભાવુનેશ્વરીને મળ્યો હતો. શ્રીસંત એક મેચ રમવા જયપુર ગયો હતો. તે સમયે શ્રીસંત અને જયપુરની રાજકુમારી ભુવનેશ્વરી દેવીની પહેલી મુલાકાત એક જ્વેલરી શોપમાં થઈ હતી. તે સમયે ભુવનેશ્વરી શાળામાં અભ્યાસ કરતી હતી. આ મુલાકાત પછી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ.

શ્રીસંતની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત જ થઈ હતી જ્યારે તે ભાવુનેશ્વરીને મળ્યો હતો. શ્રીસંત એક મેચ રમવા જયપુર ગયો હતો. તે સમયે શ્રીસંત અને જયપુરની રાજકુમારી ભુવનેશ્વરી દેવીની પહેલી મુલાકાત એક જ્વેલરી શોપમાં થઈ હતી. તે સમયે ભુવનેશ્વરી શાળામાં અભ્યાસ કરતી હતી. આ મુલાકાત પછી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ.

3 / 5
વર્ષ 2009માં શ્રીસંતે ભુવનેશ્વરીને કહ્યું હતું કે, જો ભારતીય ટીમ 2011માં વર્લ્ડકપ જીતશે તો તે ભુવનેશ્વરીના ઘરે તેનો હાથ માંગવા જશે. બંનેના પરિવારજનો પણ તૈયાર થઈ ગયા. બંનેના લગ્ન નક્કી થઈ ગયા. જોકે, આ દરમિયાન શ્રીસંત પર ફિક્સિંગના આરોપો લાગ્યા હતા. આમ છતાં ભુવનેશ્વરી લગ્ન માટે તૈયાર હતી અને બંનેએ લગ્ન કરી લીધા.

વર્ષ 2009માં શ્રીસંતે ભુવનેશ્વરીને કહ્યું હતું કે, જો ભારતીય ટીમ 2011માં વર્લ્ડકપ જીતશે તો તે ભુવનેશ્વરીના ઘરે તેનો હાથ માંગવા જશે. બંનેના પરિવારજનો પણ તૈયાર થઈ ગયા. બંનેના લગ્ન નક્કી થઈ ગયા. જોકે, આ દરમિયાન શ્રીસંત પર ફિક્સિંગના આરોપો લાગ્યા હતા. આમ છતાં ભુવનેશ્વરી લગ્ન માટે તૈયાર હતી અને બંનેએ લગ્ન કરી લીધા.

4 / 5
જ્યારે શ્રીસંત જેલમાં ગયો ત્યારે તેની પત્ની ભુવનેશ્વરીએ તેને ઘણો સાથ આપ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં શ્રીસંતે જણાવ્યું હતું કે, જ્યારે તે જેલમાં હતો ત્યારે તેની પત્ની રસોડામાં સૂતી હતી, તે પણ એજ સમસ્યાઓ અનુભવવા માંગતી હતી જે શ્રીસંત જેલમાં અનુભવતો હતો. આ કપલને હવે બે બાળકો પણ છે અને શ્રીસંત ક્રિકેટ સિવાય મનોરંજનની દુનિયા સાથે જોડાયેલો છે.   (All Photo Sreesanth instagram)

જ્યારે શ્રીસંત જેલમાં ગયો ત્યારે તેની પત્ની ભુવનેશ્વરીએ તેને ઘણો સાથ આપ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં શ્રીસંતે જણાવ્યું હતું કે, જ્યારે તે જેલમાં હતો ત્યારે તેની પત્ની રસોડામાં સૂતી હતી, તે પણ એજ સમસ્યાઓ અનુભવવા માંગતી હતી જે શ્રીસંત જેલમાં અનુભવતો હતો. આ કપલને હવે બે બાળકો પણ છે અને શ્રીસંત ક્રિકેટ સિવાય મનોરંજનની દુનિયા સાથે જોડાયેલો છે. (All Photo Sreesanth instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">