IPL 2025ની આ મેચને લઈને સમસ્યા સર્જાઇ, BCCI પણ ટેન્શનમાં, શેડ્યુલમાં થઈ શકે છે ફેરફાર

આઈપીએલ 2025નું શેડ્યુલ બીસીસીઆઈએ થોડા દિવસ પહેલા જાહેર કરી દીધું હતુ. હવે 22 માર્ચના રોજ પહેલી મેચ રમાશે પરંતુ આ વચ્ચે મેચને લઈ એક સમસ્યા સર્જાય છે. બીસીસીઆઈ ટુંક સમયમાં આ સમસ્યાનું સમાધાન લાવી શકે છે.

| Updated on: Mar 19, 2025 | 11:53 AM
4 / 6
 ખાસ વાત એ છે , કે રામ નવમીનો તહેવાર પણ એ જ દિવસે એટલે કે 6 એપ્રિલે છે. આ દરમિયાન હવે સમાચાર આવ્યા છે કે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ એટલે કે CAB એ BCCIને આ મેચમાં ફેરફાર કરવા કહ્યું છે.  આ વાત સ્પોર્ટસ્ટારના એક રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોલકાતા પોલીસે CAB અધિકારીઓને કહ્યું છે કે, 6 એપ્રિલે રામ નવમીનો મોટો તહેવાર છે, તેથી તે દિવસે મેચ દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા થઈ શકે તેમ નથી.

ખાસ વાત એ છે , કે રામ નવમીનો તહેવાર પણ એ જ દિવસે એટલે કે 6 એપ્રિલે છે. આ દરમિયાન હવે સમાચાર આવ્યા છે કે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ એટલે કે CAB એ BCCIને આ મેચમાં ફેરફાર કરવા કહ્યું છે. આ વાત સ્પોર્ટસ્ટારના એક રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોલકાતા પોલીસે CAB અધિકારીઓને કહ્યું છે કે, 6 એપ્રિલે રામ નવમીનો મોટો તહેવાર છે, તેથી તે દિવસે મેચ દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા થઈ શકે તેમ નથી.

5 / 6
જ્યારે બીસીસીઆઈ સાથે આ અંગે વાત કરવામાં આવી તો કહેવામાં આવ્યું કે, આઈપીએલ શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે, તેથી વધુ ફેરફાર શક્ય નથી. પરંતુ આના વિશે વિચાર કરવામાં આવી શકે છે,શું આ મેચના વેન્યુમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે.

જ્યારે બીસીસીઆઈ સાથે આ અંગે વાત કરવામાં આવી તો કહેવામાં આવ્યું કે, આઈપીએલ શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે, તેથી વધુ ફેરફાર શક્ય નથી. પરંતુ આના વિશે વિચાર કરવામાં આવી શકે છે,શું આ મેચના વેન્યુમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે.

6 / 6
બીસીસીઆઈ તરફથી આ વાતને લઈ પુષ્ટિ કરવામાં આવી કે,CAB દ્વારા આ સંબંધમાં માહિતી આપવામાં આવી છે અને તમામ શક્યતાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ટુંક સમયમાં કોઈ સમાધાન નીકળી શકે છએ.રસપ્રદ વાત એ છે કે, ગત વર્ષે પણ રામનવમીના દિવસે કોલકાતામાં મેચ યોજાવાની હતી, પરંતુ બાદમાં તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. શું આ વખતે પણ આવું જ કંઈક થશે,

બીસીસીઆઈ તરફથી આ વાતને લઈ પુષ્ટિ કરવામાં આવી કે,CAB દ્વારા આ સંબંધમાં માહિતી આપવામાં આવી છે અને તમામ શક્યતાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ટુંક સમયમાં કોઈ સમાધાન નીકળી શકે છએ.રસપ્રદ વાત એ છે કે, ગત વર્ષે પણ રામનવમીના દિવસે કોલકાતામાં મેચ યોજાવાની હતી, પરંતુ બાદમાં તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. શું આ વખતે પણ આવું જ કંઈક થશે,