IPL 2022: મહેન્દ્રસિંહ ધોની પહોંચ્યા ચેન્નાઈ, મેગા ઓક્શન માટે CSKની તૈયારીઓ અને રણનીતિઓને આપશે આખરી અંઝામ

IPL 2022ના મેગા ઓક્શનના દિવસ નજીક આવી રહ્યા છે, ત્યારે મહેન્દ્રસિંહ ધોની ફરી ચર્ચામાં આવી ગયો છે. ધોની હાલમાં જ ચેન્નાઈ પહોંચ્યો છે અને આઈપીએલની આગામી સિઝન માટે તૈયારીઓ શરૂ કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 7:16 AM
IPL 2022ના મેગા ઓક્શનના દિવસ નજીક આવી રહ્યા છે, ત્યારે મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની ગતિવિધિઓ વધી રહી છે. ધોની ચેન્નાઈ પહોંચી ગયા છે. જ્યાં તે 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લુરૂમાં યોજાનારા મેગા ઓક્શન પહેલા CSKની તૈયારીઓ અને રણનીતિઓ તૈયાર કરશે.

IPL 2022ના મેગા ઓક્શનના દિવસ નજીક આવી રહ્યા છે, ત્યારે મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની ગતિવિધિઓ વધી રહી છે. ધોની ચેન્નાઈ પહોંચી ગયા છે. જ્યાં તે 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લુરૂમાં યોજાનારા મેગા ઓક્શન પહેલા CSKની તૈયારીઓ અને રણનીતિઓ તૈયાર કરશે.

1 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમ.એસ.ધોની માટે IPL 2022 તેમની છેલ્લી સિઝન હોય શકે છે, ત્યારે ફરી એક વાર જીતવામાં તે કોઈ કસર બાકી છોડવા ઈચ્છશે નહીં. એક મજબૂત ટીમ પસંદ કરવી તેમનો હેતુ રહેશે. જે ના માત્ર આગામી સિઝન માટે પણ આવનારી તમામ સિઝન માટે પણ ટીમને નવી ઉંચાઈઓ પર લઈ જાય.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમ.એસ.ધોની માટે IPL 2022 તેમની છેલ્લી સિઝન હોય શકે છે, ત્યારે ફરી એક વાર જીતવામાં તે કોઈ કસર બાકી છોડવા ઈચ્છશે નહીં. એક મજબૂત ટીમ પસંદ કરવી તેમનો હેતુ રહેશે. જે ના માત્ર આગામી સિઝન માટે પણ આવનારી તમામ સિઝન માટે પણ ટીમને નવી ઉંચાઈઓ પર લઈ જાય.

2 / 5
સુત્રોએ  InsideSport.Inને ધોની ચેન્નાઈ પહોંચ્યા હોવાની જાણકારી આપી. સુત્રો મુજબ ધોની ઓક્શન પર વાતચીત કરવા ચેન્નાઈ પહોંચ્યા છે. તે ઓક્શનમાં પણ હાજર રહી શકે છે.

સુત્રોએ InsideSport.Inને ધોની ચેન્નાઈ પહોંચ્યા હોવાની જાણકારી આપી. સુત્રો મુજબ ધોની ઓક્શન પર વાતચીત કરવા ચેન્નાઈ પહોંચ્યા છે. તે ઓક્શનમાં પણ હાજર રહી શકે છે.

3 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2022 માટે 4 ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાં રવિન્દ્ર જાડેજા, એમ.એસ ધોની, મોઈન અલી અને ઋતુરાજ ગાયકવાડનું નામ સામેલ છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2022 માટે 4 ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાં રવિન્દ્ર જાડેજા, એમ.એસ ધોની, મોઈન અલી અને ઋતુરાજ ગાયકવાડનું નામ સામેલ છે.

4 / 5
આ ચાર ખેલાડીઓને રિટેન કરવા માટે ફ્રેન્ચાઈઝીને 42 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા.

આ ચાર ખેલાડીઓને રિટેન કરવા માટે ફ્રેન્ચાઈઝીને 42 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">