ભારતનું ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ જીતવાનું નિશ્ચિત , જુઓ આંકડાઓ

ન્યુઝીલેન્ડ (New Zealand Cricket Team)સામેની દ્વિપક્ષીય ટી20 સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમનો રેકોર્ડ શાનદાર છે અને તેથી જ તેને વર્તમાન સિરીઝ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 9:59 AM
ભારતીય અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી 20 સિરીઝ રમાય રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી અને બીજી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હાર આપી છે. હવે ત્રીજી મેચ 22 નવેમ્બરના રોજ રમાશે અને આ મેચમાં ભારતની જીત અને સિરીઝ પર કબ્જો કરવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. જુઓ આંકડાઓ .(AFP Photo)

ભારતીય અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી 20 સિરીઝ રમાય રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી અને બીજી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હાર આપી છે. હવે ત્રીજી મેચ 22 નવેમ્બરના રોજ રમાશે અને આ મેચમાં ભારતની જીત અને સિરીઝ પર કબ્જો કરવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. જુઓ આંકડાઓ .(AFP Photo)

1 / 5
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દ્રિપક્ષીય સિરીઝમાં રમાયેલી છેલ્લી 9  ટી20 મેચના આંકડાઓ જોઈએ તો તેમાં ભારતનું પલડું ભારે છે. આ તમામ મેચમાં ભારતે જીત મેળવી છે. એવામાં આ સિરીઝની ત્રીજી મેચમાં પણ ભારતની જીત પાક્કી માનવામાં આવી રહી છે.(AFP Photo)

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દ્રિપક્ષીય સિરીઝમાં રમાયેલી છેલ્લી 9 ટી20 મેચના આંકડાઓ જોઈએ તો તેમાં ભારતનું પલડું ભારે છે. આ તમામ મેચમાં ભારતે જીત મેળવી છે. એવામાં આ સિરીઝની ત્રીજી મેચમાં પણ ભારતની જીત પાક્કી માનવામાં આવી રહી છે.(AFP Photo)

2 / 5
હાર્દિક પંડ્યા આ સિરીઝમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રવિવારના રોજ રમાયેલી આ મેચમાં હાર્દિક પંડ્યાએ ચોથી વખત ટીમની કેપ્ટનશીપ કરી છે. પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતે આ 4 મેચમાં જીત મેળવી છે.(AFP Photo)

હાર્દિક પંડ્યા આ સિરીઝમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રવિવારના રોજ રમાયેલી આ મેચમાં હાર્દિક પંડ્યાએ ચોથી વખત ટીમની કેપ્ટનશીપ કરી છે. પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતે આ 4 મેચમાં જીત મેળવી છે.(AFP Photo)

3 / 5
બીજી મેચમાં ભારતની જીતના હીરો સૂર્યકુમાર યાદવ રહ્યો છે. સૂર્યકુમારે આ મેચમાં 111 રનની ઈનિગ્સ રમી અને પ્લેયર ઓફ ધ મેચમાં પસંદગી થઈ છે. આ  વર્ષમાં તે સાતમી વખત છે જ્યારે સૂર્યાને આ એવોર્ડ મળ્યો છે. તેમણે આ મામલે વિરાટ કોહલીને પાછળ છોડ્યો છે.(AFP Photo)

બીજી મેચમાં ભારતની જીતના હીરો સૂર્યકુમાર યાદવ રહ્યો છે. સૂર્યકુમારે આ મેચમાં 111 રનની ઈનિગ્સ રમી અને પ્લેયર ઓફ ધ મેચમાં પસંદગી થઈ છે. આ વર્ષમાં તે સાતમી વખત છે જ્યારે સૂર્યાને આ એવોર્ડ મળ્યો છે. તેમણે આ મામલે વિરાટ કોહલીને પાછળ છોડ્યો છે.(AFP Photo)

4 / 5
સૂર્યા ભારતનો બીજી બેટસમેન છે. જેમણે ટી20માં 2 સદી ફટકારી છે. તેમણે આ પહેલા રોહિત શર્મા કામ કરી ચૂક્યા છે.(AFP Photo)

સૂર્યા ભારતનો બીજી બેટસમેન છે. જેમણે ટી20માં 2 સદી ફટકારી છે. તેમણે આ પહેલા રોહિત શર્મા કામ કરી ચૂક્યા છે.(AFP Photo)

5 / 5

Latest News Updates

Follow Us:
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">