ભારતનું ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ જીતવાનું નિશ્ચિત , જુઓ આંકડાઓ

ન્યુઝીલેન્ડ (New Zealand Cricket Team)સામેની દ્વિપક્ષીય ટી20 સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમનો રેકોર્ડ શાનદાર છે અને તેથી જ તેને વર્તમાન સિરીઝ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 9:59 AM
ભારતીય અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી 20 સિરીઝ રમાય રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી અને બીજી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હાર આપી છે. હવે ત્રીજી મેચ 22 નવેમ્બરના રોજ રમાશે અને આ મેચમાં ભારતની જીત અને સિરીઝ પર કબ્જો કરવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. જુઓ આંકડાઓ .(AFP Photo)

ભારતીય અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી 20 સિરીઝ રમાય રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી અને બીજી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હાર આપી છે. હવે ત્રીજી મેચ 22 નવેમ્બરના રોજ રમાશે અને આ મેચમાં ભારતની જીત અને સિરીઝ પર કબ્જો કરવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. જુઓ આંકડાઓ .(AFP Photo)

1 / 5
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દ્રિપક્ષીય સિરીઝમાં રમાયેલી છેલ્લી 9  ટી20 મેચના આંકડાઓ જોઈએ તો તેમાં ભારતનું પલડું ભારે છે. આ તમામ મેચમાં ભારતે જીત મેળવી છે. એવામાં આ સિરીઝની ત્રીજી મેચમાં પણ ભારતની જીત પાક્કી માનવામાં આવી રહી છે.(AFP Photo)

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દ્રિપક્ષીય સિરીઝમાં રમાયેલી છેલ્લી 9 ટી20 મેચના આંકડાઓ જોઈએ તો તેમાં ભારતનું પલડું ભારે છે. આ તમામ મેચમાં ભારતે જીત મેળવી છે. એવામાં આ સિરીઝની ત્રીજી મેચમાં પણ ભારતની જીત પાક્કી માનવામાં આવી રહી છે.(AFP Photo)

2 / 5
હાર્દિક પંડ્યા આ સિરીઝમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રવિવારના રોજ રમાયેલી આ મેચમાં હાર્દિક પંડ્યાએ ચોથી વખત ટીમની કેપ્ટનશીપ કરી છે. પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતે આ 4 મેચમાં જીત મેળવી છે.(AFP Photo)

હાર્દિક પંડ્યા આ સિરીઝમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રવિવારના રોજ રમાયેલી આ મેચમાં હાર્દિક પંડ્યાએ ચોથી વખત ટીમની કેપ્ટનશીપ કરી છે. પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતે આ 4 મેચમાં જીત મેળવી છે.(AFP Photo)

3 / 5
બીજી મેચમાં ભારતની જીતના હીરો સૂર્યકુમાર યાદવ રહ્યો છે. સૂર્યકુમારે આ મેચમાં 111 રનની ઈનિગ્સ રમી અને પ્લેયર ઓફ ધ મેચમાં પસંદગી થઈ છે. આ  વર્ષમાં તે સાતમી વખત છે જ્યારે સૂર્યાને આ એવોર્ડ મળ્યો છે. તેમણે આ મામલે વિરાટ કોહલીને પાછળ છોડ્યો છે.(AFP Photo)

બીજી મેચમાં ભારતની જીતના હીરો સૂર્યકુમાર યાદવ રહ્યો છે. સૂર્યકુમારે આ મેચમાં 111 રનની ઈનિગ્સ રમી અને પ્લેયર ઓફ ધ મેચમાં પસંદગી થઈ છે. આ વર્ષમાં તે સાતમી વખત છે જ્યારે સૂર્યાને આ એવોર્ડ મળ્યો છે. તેમણે આ મામલે વિરાટ કોહલીને પાછળ છોડ્યો છે.(AFP Photo)

4 / 5
સૂર્યા ભારતનો બીજી બેટસમેન છે. જેમણે ટી20માં 2 સદી ફટકારી છે. તેમણે આ પહેલા રોહિત શર્મા કામ કરી ચૂક્યા છે.(AFP Photo)

સૂર્યા ભારતનો બીજી બેટસમેન છે. જેમણે ટી20માં 2 સદી ફટકારી છે. તેમણે આ પહેલા રોહિત શર્મા કામ કરી ચૂક્યા છે.(AFP Photo)

5 / 5

Latest News Updates

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">