IND vs BAN: 8 મહિનામાં છવાયો Kuldeep Sen , ટીમ ઈન્ડિયાનો ‘પ્લેયર નંબર 250’ બન્યો

અત્યાર સુધી કુલદીપ આઈપીએલની પીચ પર જ પોતાની તાકાત દેખાડતો જોવા મળ્યો હતો. પરંતુ, બાંગ્લાદેશ (Bangladesh) સામેની મેચથી હવે તે આંતરરાષ્ટ્રીય પિચ પર પણ તબાહી મચાવતો જોવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 4:12 PM
બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડેથી ભારતીય ક્રિકેટમાં એક નવા બોલરનું આગમન થયું છે. જેનું નામ કુલદીપ સેન છે. અત્યાર સુધી કુલદીપ આઈપીએલની પીચ પર જ પોતાની તાકાત દેખાડતો હતો. પરંતુ, બાંગ્લાદેશ સામેની મેચથી હવે તે આંતરરાષ્ટ્રીય પિચ પર પણ તબાહી મચાવતો જોવા મળશે.

બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડેથી ભારતીય ક્રિકેટમાં એક નવા બોલરનું આગમન થયું છે. જેનું નામ કુલદીપ સેન છે. અત્યાર સુધી કુલદીપ આઈપીએલની પીચ પર જ પોતાની તાકાત દેખાડતો હતો. પરંતુ, બાંગ્લાદેશ સામેની મેચથી હવે તે આંતરરાષ્ટ્રીય પિચ પર પણ તબાહી મચાવતો જોવા મળશે.

1 / 5
આઈપીએલમાં તાકાત દેખાડનાર ખેલાડીને ભારતીય ટીમમાં આવવા માટે માત્ર 8 મહિનાનો સમય લાગ્યો છે. અન્ય ખેલાડીઓની જેમ વધુ સમય જોવો પડ્યો નહિ, આ બધું તેની રમત અને તેની તાકાતના કારણે થયું છે.

આઈપીએલમાં તાકાત દેખાડનાર ખેલાડીને ભારતીય ટીમમાં આવવા માટે માત્ર 8 મહિનાનો સમય લાગ્યો છે. અન્ય ખેલાડીઓની જેમ વધુ સમય જોવો પડ્યો નહિ, આ બધું તેની રમત અને તેની તાકાતના કારણે થયું છે.

2 / 5
જમણા હાથના કુલદીપની સૌથી મોટી તાકાત તેની ઝડપ છે. તે ઉમરાનની જેમ 150ની ઝડપે સતત બોલિંગ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આ જ કારણ છે કે હવે તે ભારત માટે ODI રમનાર 250મો ખેલાડી બની ગયો છે.

જમણા હાથના કુલદીપની સૌથી મોટી તાકાત તેની ઝડપ છે. તે ઉમરાનની જેમ 150ની ઝડપે સતત બોલિંગ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આ જ કારણ છે કે હવે તે ભારત માટે ODI રમનાર 250મો ખેલાડી બની ગયો છે.

3 / 5
એટલે કે, એપ્રિલ 2022માં સંજુ સેમસનની કેપ્ટનશીપમાં આઈપીએલ ડેબ્યુ કરનાર કુલદીપ હવે ડિસેમ્બર 2022માં રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી વનડેમાં ડેબ્યુ કરી રહ્યો છે. વનડે કેપ પણ તેને રોહિત શર્મા પાસેથી મળી છે.

એટલે કે, એપ્રિલ 2022માં સંજુ સેમસનની કેપ્ટનશીપમાં આઈપીએલ ડેબ્યુ કરનાર કુલદીપ હવે ડિસેમ્બર 2022માં રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી વનડેમાં ડેબ્યુ કરી રહ્યો છે. વનડે કેપ પણ તેને રોહિત શર્મા પાસેથી મળી છે.

4 / 5
 આઈપીએલમાં 7 મેચમાં 8 વિકેટ લેનારો કુલદીપ ભારતનો 250મો વનડે ખેલાડી છે. વનડેમાં 200મો ખેલાડી સ્ટુઅર્ટ બન્ની હતો. (All Photo: BCCI/PTI)

આઈપીએલમાં 7 મેચમાં 8 વિકેટ લેનારો કુલદીપ ભારતનો 250મો વનડે ખેલાડી છે. વનડેમાં 200મો ખેલાડી સ્ટુઅર્ટ બન્ની હતો. (All Photo: BCCI/PTI)

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">