ICC T20 Rankingમાં બાબર આઝમને મોટું નુકશાન, સૂર્યકુમાર યાદવની બાદશાહત કાયમ

હાલમાં આઈસીસી ટી20 રેકિંગમાં મોટા ફેરફાર થયા છે. જે ફેરફારને કારણે પાકિસ્તાનની ક્રિક્રેટ ટીમના કેપ્ટન બાબર આઝમને મોટું નુકશાન થયુ છે. ચાલો જાણીએ નવી આઈસીસી ટી20 રેંકિગમાં કેવા કેવા ફેરફાર થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 4:30 PM
આઈસીસીની અપડેટ થયેલી ટી20 રેંકિગમાં વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન કરવાને કારણે બાબર આઝમને મોટું નુકશાન થયુ છે. ચાલો જાણીએ નવી આઈસીસી ટી20 રેંકિગમાં કેવા કેવા ફેરફાર થયા છે.

આઈસીસીની અપડેટ થયેલી ટી20 રેંકિગમાં વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન કરવાને કારણે બાબર આઝમને મોટું નુકશાન થયુ છે. ચાલો જાણીએ નવી આઈસીસી ટી20 રેંકિગમાં કેવા કેવા ફેરફાર થયા છે.

1 / 5
બાબર આઝમ છેલ્લા અઠવાડિયા સુધી ત્રીજા સ્થાન પર હતા.ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવેન કોનવેના સારા પ્રદર્શનને કારણે તેઓ ત્રીજા સ્થાન પર આવ્યા છે. જેને કારણે 778 પોઈન્ટ સાથે પાકિસ્તાનના કેપ્ટન આઝમ ચોથા સ્થાન પર આવી ગયા છે.

બાબર આઝમ છેલ્લા અઠવાડિયા સુધી ત્રીજા સ્થાન પર હતા.ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવેન કોનવેના સારા પ્રદર્શનને કારણે તેઓ ત્રીજા સ્થાન પર આવ્યા છે. જેને કારણે 778 પોઈન્ટ સાથે પાકિસ્તાનના કેપ્ટન આઝમ ચોથા સ્થાન પર આવી ગયા છે.

2 / 5
ભારતના સૂર્યકુમાર યાદવ 890 પોઈન્ટ સાથે આ યાદીમાં પ્રથમ સ્થાને છે. ભારત તરફથી આ કોઈ પણ ખેલાડીના આઈસીસી રેકિંગમાં શ્રેષ્ઠ પોંઈન્ટ છે. આ પહેલા વિરાટ કોહલી 897 પોઈન્ટ સાથે પહેલા નંબર પર રહ્યા હતા.

ભારતના સૂર્યકુમાર યાદવ 890 પોઈન્ટ સાથે આ યાદીમાં પ્રથમ સ્થાને છે. ભારત તરફથી આ કોઈ પણ ખેલાડીના આઈસીસી રેકિંગમાં શ્રેષ્ઠ પોંઈન્ટ છે. આ પહેલા વિરાટ કોહલી 897 પોઈન્ટ સાથે પહેલા નંબર પર રહ્યા હતા.

3 / 5
યુવા બેટ્સમેન ઈશાન કિશન 10 સ્થાનના ઉછાળા સાથે આ યાદીમાં 33માં સ્થાને પહોંચી ગયા છે. વિરાટ કોહલીને 2 સ્થાનનું નુકશાન થયુ છે , તે આ યાદીમાં 13માં સ્થાને છે.

યુવા બેટ્સમેન ઈશાન કિશન 10 સ્થાનના ઉછાળા સાથે આ યાદીમાં 33માં સ્થાને પહોંચી ગયા છે. વિરાટ કોહલીને 2 સ્થાનનું નુકશાન થયુ છે , તે આ યાદીમાં 13માં સ્થાને છે.

4 / 5
બોલર્સમાં ટોપ 10ની યાદીમાં ભારતના એકપણ બોલર નથી. આ યાદીમાં શ્રીલંકાના બોલર હસરંગા પ્રથમ સ્થાન પર છે.

બોલર્સમાં ટોપ 10ની યાદીમાં ભારતના એકપણ બોલર નથી. આ યાદીમાં શ્રીલંકાના બોલર હસરંગા પ્રથમ સ્થાન પર છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">