WTC Final Scenario : ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે કરવું પડશે આ કામ

એડિલેડમાં હાર બાદ ટીમ ઇન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું આસાન નથી. સાઉથ આફ્રિકા પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને અને ટીમ ઈન્ડિયા ત્રીજા સ્થાને છે. જાણો કેવી રીતે પહોંચશે ટીમ ઈન્ડિયા હવે ફાઈનલમાં?

| Updated on: Dec 09, 2024 | 6:15 PM
4 / 5
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ ત્યારે જ જટિલ બનશે જ્યારે ટીમ ઈન્ડિયા ટેસ્ટ શ્રેણી 3-2થી જીતશે. કારણ કે જો આ સિરીઝ આ માર્જિનથી જીતી જશે તો ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચવા માટે શ્રીલંકા પર નિર્ભર રહેવું પડશે. શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવશે તો જ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી શકશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ ત્યારે જ જટિલ બનશે જ્યારે ટીમ ઈન્ડિયા ટેસ્ટ શ્રેણી 3-2થી જીતશે. કારણ કે જો આ સિરીઝ આ માર્જિનથી જીતી જશે તો ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચવા માટે શ્રીલંકા પર નિર્ભર રહેવું પડશે. શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવશે તો જ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી શકશે.

5 / 5
જો બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2-2થી ડ્રો થાય છે તો ટીમ ઈન્ડિયાએ પ્રાર્થના કરવી પડશે કે શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવે. બીજી તરફ જો ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-3થી હારી જાય છે, તો ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીમાં 1-1થી ડ્રો અને શ્રીલંકાની ઓસ્ટ્રેલિયા સામે 2-0થી શ્રેણી જીત માટે પ્રાર્થના કરવી પડશે. હવે જોવાનું એ રહે છે કે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચવા માટે કયો રસ્તો પસંદ કરે છે?  (All Photo Credit : PTI)

જો બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2-2થી ડ્રો થાય છે તો ટીમ ઈન્ડિયાએ પ્રાર્થના કરવી પડશે કે શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવે. બીજી તરફ જો ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-3થી હારી જાય છે, તો ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીમાં 1-1થી ડ્રો અને શ્રીલંકાની ઓસ્ટ્રેલિયા સામે 2-0થી શ્રેણી જીત માટે પ્રાર્થના કરવી પડશે. હવે જોવાનું એ રહે છે કે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચવા માટે કયો રસ્તો પસંદ કરે છે? (All Photo Credit : PTI)