ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્મૃતિ મંધાનાની નજર ગોલ્ડ મડેલ પર, ટીમે નીરજ ચોપરા પાસેથી લીધી પ્રેરણા

કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022) 28 જુલાઈથી બર્મિંગહામમાં યોજાશે, જેના માટે 215 ખેલાડીઓ સહિત કુલ 322 સભ્યો આ વખતે ભારત જઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 4:22 PM
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્મૃતિ મંધાનાએ કોમનવેલ્થ ગેમ 2022 માટે  રવાના થતા પહેલા મોટી વાત કહી છે, માંધનાએ કહ્યું કે, તેની ટીમનો ધ્યેય માત્ર ગોલ્ડ મેડલ જીતવા પર છે. માંધનાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે,ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે તૈયાર છે અને નીરજ ચોપરા પાસેથી પ્રેરણા લઈ રહ્યા છે(PC-INSTAGRAM)

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્મૃતિ મંધાનાએ કોમનવેલ્થ ગેમ 2022 માટે રવાના થતા પહેલા મોટી વાત કહી છે, માંધનાએ કહ્યું કે, તેની ટીમનો ધ્યેય માત્ર ગોલ્ડ મેડલ જીતવા પર છે. માંધનાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે,ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે તૈયાર છે અને નીરજ ચોપરા પાસેથી પ્રેરણા લઈ રહ્યા છે(PC-INSTAGRAM)

1 / 5
સ્મૃતિ મંધાનાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છોકરીઓ ખુબ ઉત્સાહિત છે, અમારું ધ્યેય માત્ર ગોલ્ડ મેડલ જીતવાનો છે. (PC-INSTAGRAM)

સ્મૃતિ મંધાનાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છોકરીઓ ખુબ ઉત્સાહિત છે, અમારું ધ્યેય માત્ર ગોલ્ડ મેડલ જીતવાનો છે. (PC-INSTAGRAM)

2 / 5
સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, કોમનવેલ્થ ગેમ માટે ટીમ મજબુત છે. દરેક ખેલાડી પોતાની તાકાતને સમજે છે, એટલા માટે વિરોધીઓ વિરુદ્ધ પ્લાન બનાવવો આસન રહે છે, તમને જણાવી દઈએ કે, હાલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને વનડે અને ટી20 સિરીઝમાં માત આપી હતી(PC-INSTAGRAM)

સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, કોમનવેલ્થ ગેમ માટે ટીમ મજબુત છે. દરેક ખેલાડી પોતાની તાકાતને સમજે છે, એટલા માટે વિરોધીઓ વિરુદ્ધ પ્લાન બનાવવો આસન રહે છે, તમને જણાવી દઈએ કે, હાલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને વનડે અને ટી20 સિરીઝમાં માત આપી હતી(PC-INSTAGRAM)

3 / 5
સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, તેની ટીમ નીરજ ચોપરા પાસેથી પ્રેરણા લઈ રહી છે. ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ મડેલ જીતી ઈતિહાસ રચ્યો હતો. તે સમય ટીમ ઈન્ડિયાના દરેક ક્રિકેટર સહિત સૌ લોકોને યાદ છે આવું છ કાંઈક માંધના બર્મિગહામમાં કરવા માંગે છે (PC-INSTAGRAM)

સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, તેની ટીમ નીરજ ચોપરા પાસેથી પ્રેરણા લઈ રહી છે. ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ મડેલ જીતી ઈતિહાસ રચ્યો હતો. તે સમય ટીમ ઈન્ડિયાના દરેક ક્રિકેટર સહિત સૌ લોકોને યાદ છે આવું છ કાંઈક માંધના બર્મિગહામમાં કરવા માંગે છે (PC-INSTAGRAM)

4 / 5
તમને જણાવી દઈએ કે, કોમનવેલ્થ ગેમમાં ભારતીય ટીમ 29 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયા સામે ટક્કરાશે. ત્યારબાદ 31 જુલાઈ પાકિસ્તાન સામે ટક્કર થશે. ઓગસ્ટમાં ટીમ ઈન્ડિયા અને બારબાડોસની મહિલા ટીમ આમને-સામને થશે (PC-INSTAGRAM)

તમને જણાવી દઈએ કે, કોમનવેલ્થ ગેમમાં ભારતીય ટીમ 29 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયા સામે ટક્કરાશે. ત્યારબાદ 31 જુલાઈ પાકિસ્તાન સામે ટક્કર થશે. ઓગસ્ટમાં ટીમ ઈન્ડિયા અને બારબાડોસની મહિલા ટીમ આમને-સામને થશે (PC-INSTAGRAM)

5 / 5

Latest News Updates

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">