IPL 2022 Retention: ચેન્નાઇ સુપર કિંગ્સ ધોની-જાડેજા સહિત આ 4 ખેલાડીઓને જાળવી રાખશે, બ્રાવો અને ડુપ્લેસી બહાર!
IPL 2022 Retention: ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2022 માટે 4 ખેલાડીઓને રિટેન કરવા જઈ રહી છે, જેમાં સેમ કરન, જોશ હેઝલવુડ, અંબાતી રાયડુ જેવા ખેલાડીઓનું નામ નથી.
Latest News Updates
Most Read Stories