દુનિયાનો સૌથી પૈસાદાર ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ મિથુન મન્હાસના પરિવારમાં કોણ કોણ છે જાણો

મિથુન મન્હાસ બીસીસીઆઈના નવા અધ્યક્ષ બન્યા છે.મિથુને માત્ર 12 વર્ષની ઉંમરે સ્ટેડિયમમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. મિથુન મન્હાસના શિક્ષણ અને તેમની કારકિર્દી વિશે રસપ્રદ વાતો વિશે જાણો.

| Updated on: Oct 01, 2025 | 7:14 AM
4 / 13
મિથુન મન્હાસના પરિવારમાં તેના માતા-પિતા એક ભાઈ છે. મિથુન મન્હાસની પત્નીનું નામ દિવ્યા મનહાસ છે.મિથુન મન્હાસ 2 દીકરાનો પિતા છે આરવ મનહાસ અને આદિત્ય મનહાસ

મિથુન મન્હાસના પરિવારમાં તેના માતા-પિતા એક ભાઈ છે. મિથુન મન્હાસની પત્નીનું નામ દિવ્યા મનહાસ છે.મિથુન મન્હાસ 2 દીકરાનો પિતા છે આરવ મનહાસ અને આદિત્ય મનહાસ

5 / 13
મન્હાસ બાળપણથી જ રમતગમતમાં એક્ટિવ હતો. તેના મામા પણ ક્રિકેટર હતા, અને મિથુન ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોતો હતો.તમામ ફોર્મેટમાં લગભગ 15,000 રન બનાવ્યા છે. મિથુન મન્હાસ જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) અને સ્થાનિક ક્રિકેટમાં સક્રિય ભૂમિકા નિભાવી ચૂક્યા  છે.

મન્હાસ બાળપણથી જ રમતગમતમાં એક્ટિવ હતો. તેના મામા પણ ક્રિકેટર હતા, અને મિથુન ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોતો હતો.તમામ ફોર્મેટમાં લગભગ 15,000 રન બનાવ્યા છે. મિથુન મન્હાસ જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) અને સ્થાનિક ક્રિકેટમાં સક્રિય ભૂમિકા નિભાવી ચૂક્યા છે.

6 / 13
તમને જણાવી દઈએ કે,બીસીસીઆઈના ઈતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે, જ્યારે કોઈ અનકૈપ્ડ ખેલાડી દુનિયાનો સૌથી પૈસાદાર ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ બન્યો છે. મિથુન મન્હાસ ભૂતપૂર્વ ક્રિકેટર છે જે સપ્ટેમ્બર 2025થી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે,બીસીસીઆઈના ઈતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે, જ્યારે કોઈ અનકૈપ્ડ ખેલાડી દુનિયાનો સૌથી પૈસાદાર ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ બન્યો છે. મિથુન મન્હાસ ભૂતપૂર્વ ક્રિકેટર છે જે સપ્ટેમ્બર 2025થી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે.

7 / 13
મન્હાસ દિલ્હી ટીમનો કેપ્ટન રહ્યો. 2007-08માં દિલ્હીએ ચેમ્પિયનશિપનો દુકાળ પૂરો કર્યો ત્યારે તે સુકાન સંભાળી રહ્યો હતો, સપ્ટેમ્બર 2015માં, મન્હાસ 2015-16 રણજી ટ્રોફી સિઝન માટે જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ ટીમમાં જોડાયો હતો.

મન્હાસ દિલ્હી ટીમનો કેપ્ટન રહ્યો. 2007-08માં દિલ્હીએ ચેમ્પિયનશિપનો દુકાળ પૂરો કર્યો ત્યારે તે સુકાન સંભાળી રહ્યો હતો, સપ્ટેમ્બર 2015માં, મન્હાસ 2015-16 રણજી ટ્રોફી સિઝન માટે જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ ટીમમાં જોડાયો હતો.

8 / 13
મન્હાસે દિલ્હી અને જમ્મુ અને કાશ્મીર માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી હતી. મિથુન મન્હાસ તેની IPL કારકિર્દી દરમિયાન ઘણી ટીમો માટે રમી ચૂક્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, પુણે વોરિયર્સ ઈન્ડિયા અને દિલ્હી ડેરડેવિલ્સ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મેચ રમી હતી.

મન્હાસે દિલ્હી અને જમ્મુ અને કાશ્મીર માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી હતી. મિથુન મન્હાસ તેની IPL કારકિર્દી દરમિયાન ઘણી ટીમો માટે રમી ચૂક્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, પુણે વોરિયર્સ ઈન્ડિયા અને દિલ્હી ડેરડેવિલ્સ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મેચ રમી હતી.

9 / 13
મન્હાસ દિલ્હી ડેરડેવિલ્સનું પ્રતિનિધિત્વ કરીને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમ્યો હતો. IPLની ચોથી સીઝનમાં, તેને પુણે વોરિયર્સની ટીમ સાથે જોડાયો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગની સાતમી સીઝનમાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

મન્હાસ દિલ્હી ડેરડેવિલ્સનું પ્રતિનિધિત્વ કરીને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમ્યો હતો. IPLની ચોથી સીઝનમાં, તેને પુણે વોરિયર્સની ટીમ સાથે જોડાયો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગની સાતમી સીઝનમાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

10 / 13
ફેબ્રુઆરી 2017માં, મન્હાસને ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ફેબ્રુઆરી 2017માં, મન્હાસને ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

11 / 13
ઓક્ટોબર 2017માં મન્હાસને બાંગ્લાદેશ અંડર-19 ટીમના બેટિંગ સલાહકાર તરીકે જાહેર કરવામાં આવ્યા. તેઓ 2019 સુધી તેમના બેટિંગ સલાહકાર હતા.

ઓક્ટોબર 2017માં મન્હાસને બાંગ્લાદેશ અંડર-19 ટીમના બેટિંગ સલાહકાર તરીકે જાહેર કરવામાં આવ્યા. તેઓ 2019 સુધી તેમના બેટિંગ સલાહકાર હતા.

12 / 13
મન્હાસને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા 2019 આઈપીએલ માટે તેમના સહાયક કોચ તરીકે રાખવામાં આવ્યા હતા.2022માં, મન્હાસને ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ ગુજરાત ટાઇટન્સના સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

મન્હાસને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા 2019 આઈપીએલ માટે તેમના સહાયક કોચ તરીકે રાખવામાં આવ્યા હતા.2022માં, મન્હાસને ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ ગુજરાત ટાઇટન્સના સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

13 / 13
ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી, મન્હાસે કોચિંગમાં હાથ અજમાવ્યો. BCCI પ્રમુખ તરીકે ચૂંટાયા પહેલા, મન્હાસે ગુજરાત ટાઇટન્સના સહાયક કોચ તરીકે સેવા આપી હતી. હવે, તેમની પાસે ભારતીય ક્રિકેટને વધુ ઊંચાઈએ લઈ જવાની જવાબદારી છે.

ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી, મન્હાસે કોચિંગમાં હાથ અજમાવ્યો. BCCI પ્રમુખ તરીકે ચૂંટાયા પહેલા, મન્હાસે ગુજરાત ટાઇટન્સના સહાયક કોચ તરીકે સેવા આપી હતી. હવે, તેમની પાસે ભારતીય ક્રિકેટને વધુ ઊંચાઈએ લઈ જવાની જવાબદારી છે.