Corona Update : જાણો કોરોના થયા બાદ તમારા શરીરમાં કેટલા સમય સુધી એંટીબોડી રહે છે ?

ઇટલીના સંશોધનકર્તાઓએ કોરોના થયા બાદ શરીરમાં કેટલા સમય સુધી એંટીબોડી રહે છે તેને લઇને મહત્વપૂર્ણ જાણકારી આપી છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 13, 2021 | 6:19 PM
કોરોના વયરસથી બચવા માટે સમગ્ર દેશમાં લોકોને વેક્સિનેટ કરવામાં આવી રહ્યા છે. વેક્સિનેશનના કારણે ભવિષ્યમાં થનાર બિમારીના ભયને ઓછુ કરી શકાય છે. તેવામાં હવે ઇટલીના સંશોધનકર્તાઓએ  કોરોના થયા બાદ શરીરમાં કેટલા સમય સુધી એંટીબોડી રહે છે તેને લઇને મહત્વપૂર્ણ જાણકારી આપી છે.

કોરોના વયરસથી બચવા માટે સમગ્ર દેશમાં લોકોને વેક્સિનેટ કરવામાં આવી રહ્યા છે. વેક્સિનેશનના કારણે ભવિષ્યમાં થનાર બિમારીના ભયને ઓછુ કરી શકાય છે. તેવામાં હવે ઇટલીના સંશોધનકર્તાઓએ કોરોના થયા બાદ શરીરમાં કેટલા સમય સુધી એંટીબોડી રહે છે તેને લઇને મહત્વપૂર્ણ જાણકારી આપી છે.

1 / 5
ઇટલીના મિલાનના સૈન રાફેલ હોસ્પિટલ જણાવ્યુ કે બિમારીની ગંભીરતા, દર્દીની ઉંમર અને બીજી બિમારીના ચપેટમાં આવ્યા બાદ પણ લોહીમાં એંટીબોડી લાંબા સમય સુધી રહે છે.

ઇટલીના મિલાનના સૈન રાફેલ હોસ્પિટલ જણાવ્યુ કે બિમારીની ગંભીરતા, દર્દીની ઉંમર અને બીજી બિમારીના ચપેટમાં આવ્યા બાદ પણ લોહીમાં એંટીબોડી લાંબા સમય સુધી રહે છે.

2 / 5
નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યુટ સાથે મળીને કરવામાં આવેલ આ રિસર્સમાં 162 કોરોનાના દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ દર્દીઓને ગત વર્ષે કોરોનાની પહેલી લહેરના સમયે ઇમરજન્સી રૂમમાં રાખવામાં આવ્યા હતા. તેમના બ્લડ સેમ્પલ ગત વર્ષે માર્ચ અને એપ્રિલ દરમિયાન લેવામાં આવ્યા હતા.

નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યુટ સાથે મળીને કરવામાં આવેલ આ રિસર્સમાં 162 કોરોનાના દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ દર્દીઓને ગત વર્ષે કોરોનાની પહેલી લહેરના સમયે ઇમરજન્સી રૂમમાં રાખવામાં આવ્યા હતા. તેમના બ્લડ સેમ્પલ ગત વર્ષે માર્ચ અને એપ્રિલ દરમિયાન લેવામાં આવ્યા હતા.

3 / 5
જે પણ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી જીવીત બચેલા લોકોના સેમ્પલ ફરીથી નવેમ્બરમાં લેવામાં આવ્યા હતા. અને તેમના સેમ્પલ પર રિસર્ચ કરતા જાણવા મળ્યુ હતુ કે આ દર્દીઓમાં 8 મહિના સુધી એંટીબોડી જોવા મળી હતી.

જે પણ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી જીવીત બચેલા લોકોના સેમ્પલ ફરીથી નવેમ્બરમાં લેવામાં આવ્યા હતા. અને તેમના સેમ્પલ પર રિસર્ચ કરતા જાણવા મળ્યુ હતુ કે આ દર્દીઓમાં 8 મહિના સુધી એંટીબોડી જોવા મળી હતી.

4 / 5
શોધકર્તાઓએ વધુ એક મહત્વની જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે જે લોકો કોરોનાને કારણે ગંભીર રૂપથી બિમાર પડ્યા હતા તેમનું શરીર ઇન્ફેક્શનના 15 દિવસની અંદર એંટીબોડી બનાવવામાં અસફળ રહ્યુ હતુ

શોધકર્તાઓએ વધુ એક મહત્વની જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે જે લોકો કોરોનાને કારણે ગંભીર રૂપથી બિમાર પડ્યા હતા તેમનું શરીર ઇન્ફેક્શનના 15 દિવસની અંદર એંટીબોડી બનાવવામાં અસફળ રહ્યુ હતુ

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">