corona: તમારી ઈમ્યુનીટી નબળી છે કે નહી તે કેવી રીતે જાણશો ? તપાસો આ 5 લક્ષણ

Corona: કોરોના વાયરસની બીજી લહેરથી લોકો હેરાન થઇ ગયા છે. કેટલીક વેક્સીન આવી ગઈ છે પરંતુ બધા ઈમ્યુનીટી વધારવાની સલાહ આપે છે. પરંતુ તમારી ઈમ્યુનીટી કમજોર છે કે મજબુત તે કેવી રીતે જાણી શકાય, ઈમ્યુન સીસ્ટમ કમજોર હોવાના કેટલાક કારણો હોય શકે છે

Hasmukh Ramani
| Edited By: | Updated on: Apr 13, 2021 | 3:57 PM
પ્રાકૃતિક રીતે સામાન્ય બાળકોમાં એટલી ઈમ્યુનીટી હોય છે કે એ કેટલીક વાર સંક્રમિત થયા હોવા છતા પણ વગર દવાએ સજા થઇ જાય છે પરંતુ કેટલીક વાર આપણી જીવનશૈલી અને સમસ્યાઓ પણ ઈમ્યુનીટીને કમજોર કરી દે છે, એટલે વાયરસના  ખતરો વધી જાય છે, અને એમાં બીજું કારણએ પણ છે કે કોઈ વ્યક્તિને બીજી બીમારી હોય તો ઈમ્યુનીટી ઓછી હોય છે

પ્રાકૃતિક રીતે સામાન્ય બાળકોમાં એટલી ઈમ્યુનીટી હોય છે કે એ કેટલીક વાર સંક્રમિત થયા હોવા છતા પણ વગર દવાએ સજા થઇ જાય છે પરંતુ કેટલીક વાર આપણી જીવનશૈલી અને સમસ્યાઓ પણ ઈમ્યુનીટીને કમજોર કરી દે છે, એટલે વાયરસના ખતરો વધી જાય છે, અને એમાં બીજું કારણએ પણ છે કે કોઈ વ્યક્તિને બીજી બીમારી હોય તો ઈમ્યુનીટી ઓછી હોય છે

1 / 5
કોરોનાથી બચાવ માટે તમારી ઈમ્યુનીટીનું ઓછુ લેવલ કેટલીક વખત તમને ડીપ્રેશન કે ડાર્ક કુંડાળાથી પણ જોવા મળે છે પરંતુ તમે ઈમ્યુન ઓછી હોય તો તમારું પાચન તંત્ર પણ કમજોર હોય છે

કોરોનાથી બચાવ માટે તમારી ઈમ્યુનીટીનું ઓછુ લેવલ કેટલીક વખત તમને ડીપ્રેશન કે ડાર્ક કુંડાળાથી પણ જોવા મળે છે પરંતુ તમે ઈમ્યુન ઓછી હોય તો તમારું પાચન તંત્ર પણ કમજોર હોય છે

2 / 5
એક નિષ્ણાત નું કહેવું છે કે વારંવાર તાવ આવવો  સ્ટ્રેસ વધી જવો, કોઈ જગ્યાએ વાગ્યા પર રુજ આવવામાં વાર લાગવી, એ પણ નબળી ઈમ્યુનીટીની નિશાની છે

એક નિષ્ણાત નું કહેવું છે કે વારંવાર તાવ આવવો સ્ટ્રેસ વધી જવો, કોઈ જગ્યાએ વાગ્યા પર રુજ આવવામાં વાર લાગવી, એ પણ નબળી ઈમ્યુનીટીની નિશાની છે

3 / 5
નશાની આદત એટલેકે  ધૂમ્રપાન કે દારૂથી પણ ઈમ્યુનીટી ઓછી થઇ જાય છે કેટલાક લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા અને ખાવા પીવાનું  સરખું ન હોવાથી ઈમ્યુન સીસ્ટમ કમજોર થઇ જાય છે.

નશાની આદત એટલેકે ધૂમ્રપાન કે દારૂથી પણ ઈમ્યુનીટી ઓછી થઇ જાય છે કેટલાક લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા અને ખાવા પીવાનું સરખું ન હોવાથી ઈમ્યુન સીસ્ટમ કમજોર થઇ જાય છે.

4 / 5
એક નિષ્ણાત નું કહેવું છે કે સ્ટ્રોંગ ઈમ્યુન સીસ્ટમ વધારે બીમારી સામે લડવામાં ક્ષમતા આપે છે અહી તમને લાગશે કે તમે વધારે બીમાર રહો છો અને તમને સતત કમજોરી રહે છે અથવા રોજ માથું દુખે છે. તો તમારી ઈમ્યુનીટી સીસ્ટમ ઓછી છે આના સિવાય બીજા લક્ષણો પણ છે.
આંખો નીચે કાળા ડાઘ, સવારે ઉઠીએ ત્યારે સ્ફૂર્તિ ન હોવી, આખો દિવસ એનર્જી ઓછી રહેવી, પેટમાં ગડબડ રહેવું, જલ્દી થાક લાગવો વગેરે મુખ્ય છે.

એક નિષ્ણાત નું કહેવું છે કે સ્ટ્રોંગ ઈમ્યુન સીસ્ટમ વધારે બીમારી સામે લડવામાં ક્ષમતા આપે છે અહી તમને લાગશે કે તમે વધારે બીમાર રહો છો અને તમને સતત કમજોરી રહે છે અથવા રોજ માથું દુખે છે. તો તમારી ઈમ્યુનીટી સીસ્ટમ ઓછી છે આના સિવાય બીજા લક્ષણો પણ છે. આંખો નીચે કાળા ડાઘ, સવારે ઉઠીએ ત્યારે સ્ફૂર્તિ ન હોવી, આખો દિવસ એનર્જી ઓછી રહેવી, પેટમાં ગડબડ રહેવું, જલ્દી થાક લાગવો વગેરે મુખ્ય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">