આવતીકાલે થશે રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર, છેલ્લા 42 દિવસથી વધુ વેન્ટિલેટર પર હતા
રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે દિલ્હી AIIMSમાં નિધન થયુ છે. 10 ઓગસ્ટે તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. જે પછી આજે તેમનું નિધન થયુ છે.
Latest News Updates
Most Read Stories