હાસ્ય કલાકાર, અભિનેતા અને દિગ્દર્શક ASRANIનો આજે 78મો જન્મદિવસ, જાણો તેમના જીવન વિશે

અસરાની ઘરે કોઈને કહ્યા વગર ગુરદાસપુરથી મુંબઈ ભાગી ગયા. 1 જાન્યુઆરી, 1941ના રોજ પંજાબના ગુરદાસપુરમાં જન્મેલા, અસારણીએ પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)થી અભિનયની એબીસીડી શીખ્યા.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 01, 2021 | 3:57 PM
અસરાની ઘરે કોઈને કહ્યા વગર ગુરદાસપુરથી મુંબઈ ભાગી ગયા. 1 જાન્યુઆરી, 1941ના રોજ પંજાબના ગુરદાસપુરમાં જન્મેલા, અસારણીએ પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)થી અભિનયની એબીસીડી શીખ્યા.

અસરાની ઘરે કોઈને કહ્યા વગર ગુરદાસપુરથી મુંબઈ ભાગી ગયા. 1 જાન્યુઆરી, 1941ના રોજ પંજાબના ગુરદાસપુરમાં જન્મેલા, અસારણીએ પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)થી અભિનયની એબીસીડી શીખ્યા.

1 / 7
ફિલ્મ અને ટેલિવિઝન ઈન્સ્ટીટ્યુટની સ્થાપના પુણેમાં 1960માં કરવામાં આવી હતી. અસારણીએ અખબારોમાં અભિનયના અભ્યાસક્રમની જાહેરાત જોઈ અને પ્રથમ બેચ માટે અરજી કરી હતી અને તેઓ સિલેક્ટ થયા હતા.

ફિલ્મ અને ટેલિવિઝન ઈન્સ્ટીટ્યુટની સ્થાપના પુણેમાં 1960માં કરવામાં આવી હતી. અસારણીએ અખબારોમાં અભિનયના અભ્યાસક્રમની જાહેરાત જોઈ અને પ્રથમ બેચ માટે અરજી કરી હતી અને તેઓ સિલેક્ટ થયા હતા.

2 / 7
'સીમા' ફિલ્મના ગીત સાથે તેમને પહેલીવાર ઓળખ મળી.

'સીમા' ફિલ્મના ગીત સાથે તેમને પહેલીવાર ઓળખ મળી.

3 / 7
'પિયા કા ઘર', 'મેરે અપને', 'શોર', 'સીતા ઓર ગીતા', 'પરિચય', 'બાવર્ચી', 'નમક હરામ', 'અચાનક', 'અનોહાની' જેવી ફિલ્મથી અસારણી પ્રેક્ષકોમાં લોકપ્રિય થઈ ગયા.

'પિયા કા ઘર', 'મેરે અપને', 'શોર', 'સીતા ઓર ગીતા', 'પરિચય', 'બાવર્ચી', 'નમક હરામ', 'અચાનક', 'અનોહાની' જેવી ફિલ્મથી અસારણી પ્રેક્ષકોમાં લોકપ્રિય થઈ ગયા.

4 / 7
અંગ્રેજો કે જમાને કે જેલર' વાળા ડાયલોગ સાથે તેમને ઓળખ મળી.

અંગ્રેજો કે જમાને કે જેલર' વાળા ડાયલોગ સાથે તેમને ઓળખ મળી.

5 / 7
 'ચલા મુરારી હીરો બનને' 'સલામ મેમસાબ' (1979), 'હમ નહીં સુધરેંગે' (1980), 'દિલ હી તો હૈ' (1993) અને 'ઉડાન' (1997) જેવી ફિલ્મનું તેમને ડિરેકશન કર્યું છે.

'ચલા મુરારી હીરો બનને' 'સલામ મેમસાબ' (1979), 'હમ નહીં સુધરેંગે' (1980), 'દિલ હી તો હૈ' (1993) અને 'ઉડાન' (1997) જેવી ફિલ્મનું તેમને ડિરેકશન કર્યું છે.

6 / 7
અસારની 80ના દાયકામાં ગુજરાતી સિનેમા તરફ વળ્યા અને ત્યાં પણ તેમને સફળતા મળી. અસરાનીએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.

અસારની 80ના દાયકામાં ગુજરાતી સિનેમા તરફ વળ્યા અને ત્યાં પણ તેમને સફળતા મળી. અસરાનીએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.

7 / 7

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">