CM ભુપેન્દ્ર પટેલનો આજે 61મો જન્મદિવસ, અડાલજ ત્રિમંદિરમાં દાદા ભગવાનના દર્શન કરી દિવસનો કર્યો પ્રારંભ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) તેમના જન્મદિવસના અવસરે અડાલજના ત્રિમંદિરે જઈ વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી સહિત શાસન દેવ-દેવીઓના તથા પૂજ્ય નીરુમાંની સમાધિના દર્શન કર્યા.
Latest News Updates
Most Read Stories