ટીવી પર કૃષ્ણ તરીકે ફેમસ થયા આ સ્ટાર્સ, જુઓ કોણ છે આ સ્ટાર્સ

આજે જન્માષ્ટમીનો (Janmashtami 2022) તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દરેક લોકો કૃષ્ણ જન્મની ઉજવણી કરી રહ્યા છે. પૌરાણિક સિરિયલોમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની કળા અને ગુણોને સારી રીતે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કૃષ્ણ પર આધારિત ઘણા શો ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા, આ સાથે જ આ શોમાં કૃષ્ણની ભૂમિકા ભજવનારા સ્ટાર્સ પણ ખૂબ જ લોકપ્રિય થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 2:52 PM
આજે જન્માષ્ટમીનો (Janmashtami 2022) તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દરેક લોકો કૃષ્ણ જન્મની ઉજવણી કરી રહ્યા છે. પૌરાણિક સિરિયલોમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની કળા અને ગુણોને સારી રીતે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કૃષ્ણ પર આધારિત ઘણા શો ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા, આ સાથે જ આ શોમાં કૃષ્ણની ભૂમિકા ભજવનારા સ્ટાર્સ પણ ખૂબ જ લોકપ્રિય થયા હતા.

આજે જન્માષ્ટમીનો (Janmashtami 2022) તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દરેક લોકો કૃષ્ણ જન્મની ઉજવણી કરી રહ્યા છે. પૌરાણિક સિરિયલોમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની કળા અને ગુણોને સારી રીતે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કૃષ્ણ પર આધારિત ઘણા શો ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા, આ સાથે જ આ શોમાં કૃષ્ણની ભૂમિકા ભજવનારા સ્ટાર્સ પણ ખૂબ જ લોકપ્રિય થયા હતા.

1 / 6
નીતિશ ભારદ્વાજ- એક્ટર નીતિશ ભારદ્વાજ ટીવીના સૌથી વધુ પસંદ કરાયેલા અને લોકપ્રિય કૃષ્ણ છે. તેને બીઆર ચોપરાની સીરિયલ 'મહાભારત'માં કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. નીતિશે આ પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. આ જ કારણ છે કે તે આજે પણ આ પાત્ર માટે સૌથી વધુ ઓળખાય છે. નીતિશ ભારતીય જનતા પાર્ટી તરફથી જમશેદપુરના સાંસદ પણ રહી ચૂક્યા છે.

નીતિશ ભારદ્વાજ- એક્ટર નીતિશ ભારદ્વાજ ટીવીના સૌથી વધુ પસંદ કરાયેલા અને લોકપ્રિય કૃષ્ણ છે. તેને બીઆર ચોપરાની સીરિયલ 'મહાભારત'માં કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. નીતિશે આ પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. આ જ કારણ છે કે તે આજે પણ આ પાત્ર માટે સૌથી વધુ ઓળખાય છે. નીતિશ ભારતીય જનતા પાર્ટી તરફથી જમશેદપુરના સાંસદ પણ રહી ચૂક્યા છે.

2 / 6
સૌરભ રાજ જૈન- એક્ટર સૌરભ રાજ જૈને પણ કૃષ્ણની ભૂમિકા ભજવીને ઘણી સફળતા મેળવી હતી. તે વર્ષ 2013માં સ્ટાર પ્લસ પર પ્રસારિત 'મહાભારત'માં કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

સૌરભ રાજ જૈન- એક્ટર સૌરભ રાજ જૈને પણ કૃષ્ણની ભૂમિકા ભજવીને ઘણી સફળતા મેળવી હતી. તે વર્ષ 2013માં સ્ટાર પ્લસ પર પ્રસારિત 'મહાભારત'માં કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

3 / 6
સુમેધ મુદગલકર- લોકપ્રિય પૌરાણિક શો 'રાધાકૃષ્ણ'માં ભગવાન કૃષ્ણની ભૂમિકામાં સુમેધ મુદગલકરને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ સ્ટાર ભારત શો રાધા અને કૃષ્ણની લવ સ્ટોરી પર આધારિત હતો. આ શોમાં સુમેધ કૃષ્ણના રોલમાં જોવા મળ્યો હતો, જ્યારે મલ્લિકા સિંહ રાધાના રોલમાં જોવા મળ્યો હતો. આ સિરિયલની સુમેધની નાની ક્લિપ્સ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

સુમેધ મુદગલકર- લોકપ્રિય પૌરાણિક શો 'રાધાકૃષ્ણ'માં ભગવાન કૃષ્ણની ભૂમિકામાં સુમેધ મુદગલકરને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ સ્ટાર ભારત શો રાધા અને કૃષ્ણની લવ સ્ટોરી પર આધારિત હતો. આ શોમાં સુમેધ કૃષ્ણના રોલમાં જોવા મળ્યો હતો, જ્યારે મલ્લિકા સિંહ રાધાના રોલમાં જોવા મળ્યો હતો. આ સિરિયલની સુમેધની નાની ક્લિપ્સ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

4 / 6
વિશાલ કરવાલ- એક્ટર વિશાલ કરવલે સીરિયલ 'દ્વારકાધીશ-ભગવાન શ્રીકૃષ્ણ'માં ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

વિશાલ કરવાલ- એક્ટર વિશાલ કરવલે સીરિયલ 'દ્વારકાધીશ-ભગવાન શ્રીકૃષ્ણ'માં ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

5 / 6
સ્વપ્નિલ જોષી- એક્ટર સ્વપ્નિલ જોશી પણ ભગવાન કૃષ્ણના પાત્રમાં સામેલ થયો હતો. તેને રામાનંદ સાગરના શો 'શ્રી કૃષ્ણ'માં કાન્હાનું પાત્ર ભજવ્યું છે.

સ્વપ્નિલ જોષી- એક્ટર સ્વપ્નિલ જોશી પણ ભગવાન કૃષ્ણના પાત્રમાં સામેલ થયો હતો. તેને રામાનંદ સાગરના શો 'શ્રી કૃષ્ણ'માં કાન્હાનું પાત્ર ભજવ્યું છે.

6 / 6

Latest News Updates

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">