Sushmita Sen Relationships : સુષ્મિતા સેન લલિત મોદીને ડેટ કરી રહી છે, તેમની પહેલા ઘણા લોકો સાથે રિલેશનશિપમાં રહી ચૂકી છે

હાલ જયારે સુસ્મિતા સેન અને લલિત મોદીના (Lalit modi) લગ્નની ચર્ચા છે ત્યારે તમને આજે અમે તમને સુષ્મિતા સેન પહેલા પણ અનેક સેલિબ્રિટીને ડેટ કરી ચૂકી છે તેના વિશે જણાવીશું

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 11:03 AM
સુષ્મિતા સેન  હાલમાં ચર્ચામાં છે, તે હવે ફિલ્મમાં ઓછી જોવા મળે છે, પરંતુ હાલમાં જ તેને વેબ સિરીઝમાં ડેબ્યુ કર્યું છે.  એક સમાચાર એવા છે કે, જેને લઈ તે કોઈના કોઈ પ્રકારે હેડલાઈનમાં રહે છે તે છે તેની રિલેશનશિપ વિશે. ગુરુવાર 14 જુલાઈના રોજ એક સમાચાર સામે આવ્યા કે, તે આઈપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદીની સાથે રિલેશનશિપમાં છે,

સુષ્મિતા સેન હાલમાં ચર્ચામાં છે, તે હવે ફિલ્મમાં ઓછી જોવા મળે છે, પરંતુ હાલમાં જ તેને વેબ સિરીઝમાં ડેબ્યુ કર્યું છે. એક સમાચાર એવા છે કે, જેને લઈ તે કોઈના કોઈ પ્રકારે હેડલાઈનમાં રહે છે તે છે તેની રિલેશનશિપ વિશે. ગુરુવાર 14 જુલાઈના રોજ એક સમાચાર સામે આવ્યા કે, તે આઈપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદીની સાથે રિલેશનશિપમાં છે,

1 / 5
હાલમાં સુષ્મિતા સેને 15 વર્ષ નાના રોહમન શોલ સાથે પણ રિલેશનશિપમાં રહી ચૂકી છે, બંન્ને હાલમાં બ્રેકઅપ થયું છે. ત્યારબાદ સુષ્મિતા ખુબ જ દુખી થઈ હતી. આ વાત તેણે સોશિયલ મીડિયા દ્વારા જાહેર  કરવાની કોશિષ કરી હતી.

હાલમાં સુષ્મિતા સેને 15 વર્ષ નાના રોહમન શોલ સાથે પણ રિલેશનશિપમાં રહી ચૂકી છે, બંન્ને હાલમાં બ્રેકઅપ થયું છે. ત્યારબાદ સુષ્મિતા ખુબ જ દુખી થઈ હતી. આ વાત તેણે સોશિયલ મીડિયા દ્વારા જાહેર કરવાની કોશિષ કરી હતી.

2 / 5
 સુષ્મિતા સેનની જીંદગી જે વ્યક્તિ સાથે પહેલા શરુ થઈ હતી તે છે ઋતિક ભસીનની સાથે સુષ્મિતા સેનના અફેરના સમાચાર એક સમયે ઉડ્યા હતા , ઋતિક મુંબઈના એક રેસ્ટોરન્ટના માલિક હતા. બંન્નેનું રિલેશનશિપ અંદાજે 4 વર્ષ સુધી ચાલ્યું, બંન્ને છેલ્લી વખત ઝહીર ખાન  અને સાગરિકા ધાટગેના લગ્નમાં જોવા મળ્યા હતા.

સુષ્મિતા સેનની જીંદગી જે વ્યક્તિ સાથે પહેલા શરુ થઈ હતી તે છે ઋતિક ભસીનની સાથે સુષ્મિતા સેનના અફેરના સમાચાર એક સમયે ઉડ્યા હતા , ઋતિક મુંબઈના એક રેસ્ટોરન્ટના માલિક હતા. બંન્નેનું રિલેશનશિપ અંદાજે 4 વર્ષ સુધી ચાલ્યું, બંન્ને છેલ્લી વખત ઝહીર ખાન અને સાગરિકા ધાટગેના લગ્નમાં જોવા મળ્યા હતા.

3 / 5
ત્યારબાદ સુષ્મિતા સેનની સાથે રણદીપ હુડ્ડાના રિલેશનશિપના સમાચારો આવ્યા હતા. બંન્ને ફિલ્મ કર્મા અને હોલીના શૂંટિગ સમયે નજીક આવ્યા હતા. તે સમયે બંન્ને હંમેશા સાથે જોવા મળતા હતા. એ પણ કહેવામાં આવતું હતુ કે, બ્રેકઅપ થયા બાદ બંન્ને વચ્ચે મિત્રતાનો સંબંધ હજુ પણ છે.

ત્યારબાદ સુષ્મિતા સેનની સાથે રણદીપ હુડ્ડાના રિલેશનશિપના સમાચારો આવ્યા હતા. બંન્ને ફિલ્મ કર્મા અને હોલીના શૂંટિગ સમયે નજીક આવ્યા હતા. તે સમયે બંન્ને હંમેશા સાથે જોવા મળતા હતા. એ પણ કહેવામાં આવતું હતુ કે, બ્રેકઅપ થયા બાદ બંન્ને વચ્ચે મિત્રતાનો સંબંધ હજુ પણ છે.

4 / 5
મુદસ્સર અઝીઝની સાથે સુષ્મિતા સેનના રિલેશનશિપની વાત સામે આવી હતી. કહેવામાં આવતું હતુ કે, અભિનેતા મુદસ્સરના પ્રેમમાં એવી પાગલ થઈ હતી કે, તેના ઘરે પણ રહેતી હતી પરંતુ થોડા સમય બાદ એક-બીજાથી અલગ થઈ ગયા હતા.

મુદસ્સર અઝીઝની સાથે સુષ્મિતા સેનના રિલેશનશિપની વાત સામે આવી હતી. કહેવામાં આવતું હતુ કે, અભિનેતા મુદસ્સરના પ્રેમમાં એવી પાગલ થઈ હતી કે, તેના ઘરે પણ રહેતી હતી પરંતુ થોડા સમય બાદ એક-બીજાથી અલગ થઈ ગયા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">