Shraddha Arya Birthday : કુંડળી ભાગ્યની પ્રીતા 35 વર્ષની થઈ, ખૂબ જ બોલ્ડ છે આ ઓનસ્ક્રીન વહુ

આજે શ્રદ્ધા આર્ય (Shraddha Arya)નો જન્મદિવસ છે. ટીવીની આ મશહુર અભિનેત્રી આજે 35 વર્ષની થઈ છે. આ અભિનેત્રીનો ચાહક વર્ગ ખુબ મોટા પ્રમાણમાં છે. સોશિયલ મીડિયા પર તેના ફોટો જલ્દી વાયરલ થઈ જાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 1:08 PM
સીરિયલ કુંડલી ભાગ્યની પ્રીતા એટલે કે શ્રદ્ધા આર્યાને આજે કોઈ ઓળખની જરુર નથી. શ્રદ્ધાએ અનેક ટીવી સિરીયલમાં કામ કર્યું છે. જેમાં લક્ષ્મી તેરે આંગન કી, તુમ્હારી પાંખી અને ડ્રીમગર્લથી તેને વધુ ઓળખ મળી છે. શ્રદ્ધાના ઈન્સ્ટ્રાગ્રામ પર ખુબ મો ટી ફેન following છે અંદાજે 5 મિલિયનથી પણ વધુ લોકો શ્ર્દ્ધાને ફોલો કરે છે.

સીરિયલ કુંડલી ભાગ્યની પ્રીતા એટલે કે શ્રદ્ધા આર્યાને આજે કોઈ ઓળખની જરુર નથી. શ્રદ્ધાએ અનેક ટીવી સિરીયલમાં કામ કર્યું છે. જેમાં લક્ષ્મી તેરે આંગન કી, તુમ્હારી પાંખી અને ડ્રીમગર્લથી તેને વધુ ઓળખ મળી છે. શ્રદ્ધાના ઈન્સ્ટ્રાગ્રામ પર ખુબ મો ટી ફેન following છે અંદાજે 5 મિલિયનથી પણ વધુ લોકો શ્ર્દ્ધાને ફોલો કરે છે.

1 / 6
સિરીયલ સિવાય તેને હિન્દી ફિલ્મો નિશબ્દ અને પાઠશાળામાં પણ એક્ટિંગ કરી છે. આ સિવાય શ્રદ્ધા તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને પંજાબી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી ચૂકી છે. તે અંદાજે 19 વર્ષની હતી ત્યારે તેની તમિલ ફિલ્મ કાલવર્ની રિલીઝ થઈ હતી.

સિરીયલ સિવાય તેને હિન્દી ફિલ્મો નિશબ્દ અને પાઠશાળામાં પણ એક્ટિંગ કરી છે. આ સિવાય શ્રદ્ધા તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને પંજાબી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી ચૂકી છે. તે અંદાજે 19 વર્ષની હતી ત્યારે તેની તમિલ ફિલ્મ કાલવર્ની રિલીઝ થઈ હતી.

2 / 6
એક સારી અભિનેત્રીની સાથે શ્રદ્ધા એક સારી વિદ્યાર્થીની પણ છે. તેમણે દિલ્હીના હંસરાજ મૉડલ શાળામાં અભ્યાસ કર્યો છે. દિલ્હી કૉલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. શ્રદ્ધા  પોતાની એક્ટિંગ કરિયરની શરુઆત વર્ષ 2006થી  કરી હતી.

એક સારી અભિનેત્રીની સાથે શ્રદ્ધા એક સારી વિદ્યાર્થીની પણ છે. તેમણે દિલ્હીના હંસરાજ મૉડલ શાળામાં અભ્યાસ કર્યો છે. દિલ્હી કૉલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. શ્રદ્ધા પોતાની એક્ટિંગ કરિયરની શરુઆત વર્ષ 2006થી કરી હતી.

3 / 6
તેણે કરિયરની શરુઆત એટલી નાની ઉંમરમાં કરી કે તેણે કોઈએ નોટિસ કરી નહિ.વર્ષ 2015માં તેણે સગાઈ NRI જયંત સાથે કરી હતી પરંતુ શ્રદ્ધાની આ સગાઈ વધુ ચાલી નહિ,

તેણે કરિયરની શરુઆત એટલી નાની ઉંમરમાં કરી કે તેણે કોઈએ નોટિસ કરી નહિ.વર્ષ 2015માં તેણે સગાઈ NRI જયંત સાથે કરી હતી પરંતુ શ્રદ્ધાની આ સગાઈ વધુ ચાલી નહિ,

4 / 6
પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યાનો આજે 35મો જન્મદિવસ છે. અભિનેત્રીના જન્મદિવસના આ ખાસ અવસર પર ચાહકોથી લઈને સ્ટાર્સ તેને ખૂબ-ખૂબ અભિનંદન આપી રહ્યા છે. શ્રદ્ધા આર્યા હાલમાં ટીવીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.

પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યાનો આજે 35મો જન્મદિવસ છે. અભિનેત્રીના જન્મદિવસના આ ખાસ અવસર પર ચાહકોથી લઈને સ્ટાર્સ તેને ખૂબ-ખૂબ અભિનંદન આપી રહ્યા છે. શ્રદ્ધા આર્યા હાલમાં ટીવીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.

5 / 6
 અભિનેત્રી 'કુંડલી ભાગ્ય'ની પ્રીતા તરીકે જાણીતી છે. ખાસ વાત એ છે કે એક્ટિંગની દુનિયામાં આવ્યા બાદ એક્ટ્રેસે પોતાનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન પણ કર્યું છે.આજે પણ તેની તસવીરો જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવી શકાય તેમ નથી.

અભિનેત્રી 'કુંડલી ભાગ્ય'ની પ્રીતા તરીકે જાણીતી છે. ખાસ વાત એ છે કે એક્ટિંગની દુનિયામાં આવ્યા બાદ એક્ટ્રેસે પોતાનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન પણ કર્યું છે.આજે પણ તેની તસવીરો જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવી શકાય તેમ નથી.

6 / 6

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">