Pandit Shivkumar Sharma Funeral Photos: પંડિત શિવકુમાર શર્માનો દેહ પંચમહાભૂતમાં વિલિન, પુત્ર રાહુલે પિતાને અગ્નિદાહ આપ્યો

પ્રખ્યાત સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્મા (Pandit Shivkumar Sharma) હવે આપણી વચ્ચે નથી. પંડિતજીનું મંગળવારે એટલે કે 10મી એપ્રિલે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આજે પંડિત શિવકુમાર શર્માને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન તેમના પરિવારના સભ્યો અને ઘણા બોલિવૂડ સેલેબ્સ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 6:47 PM
આજે એટલે કે બુધવારે બપોરે 3 વાગ્યે વિલે પાર્લેના પવન હંસ સ્મશાન ગૃહમાં પંડિત શિવકુમાર શર્માના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પરિવારના સભ્યો અને ઘણા બોલિવૂડ સેલેબ્સ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.

આજે એટલે કે બુધવારે બપોરે 3 વાગ્યે વિલે પાર્લેના પવન હંસ સ્મશાન ગૃહમાં પંડિત શિવકુમાર શર્માના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પરિવારના સભ્યો અને ઘણા બોલિવૂડ સેલેબ્સ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.

1 / 10
પ્રખ્યાત સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્મા હવે આપણી વચ્ચે નથી. પંડિતજીનું મંગળવારે એટલે કે 10મી એપ્રિલે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આજે પંડિત શિવકુમાર શર્માને અંતિમ વિદાય આપવામાં આવી હતી. પિતાની અંતિમ વિદાયમાં પુત્ર રાહુલ શર્મા ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો.

પ્રખ્યાત સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્મા હવે આપણી વચ્ચે નથી. પંડિતજીનું મંગળવારે એટલે કે 10મી એપ્રિલે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આજે પંડિત શિવકુમાર શર્માને અંતિમ વિદાય આપવામાં આવી હતી. પિતાની અંતિમ વિદાયમાં પુત્ર રાહુલ શર્મા ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો.

2 / 10
પંડિત શિવકુમાર શર્મા 84 વર્ષના હતા. તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

પંડિત શિવકુમાર શર્મા 84 વર્ષના હતા. તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

3 / 10
પંડિત શિવકુમાર શર્માના નિધનથી દરેક લોકો શોકમાં છે. તેમના અંતિમ દર્શન માટે અનેક પ્રખ્યાત હસ્તીઓ પહોંચી હતી.

પંડિત શિવકુમાર શર્માના નિધનથી દરેક લોકો શોકમાં છે. તેમના અંતિમ દર્શન માટે અનેક પ્રખ્યાત હસ્તીઓ પહોંચી હતી.

4 / 10
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પણ પંડિતજીને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. અમિતાભે પંડિતજીના પુત્ર રાહુલને સાંત્વના આપી.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પણ પંડિતજીને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. અમિતાભે પંડિતજીના પુત્ર રાહુલને સાંત્વના આપી.

5 / 10
અમિતાભ બચ્ચનની સાથે તેમની પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન પણ પંડિત શિવકુમાર શર્માના અંતિમ દર્શને પહોંચ્યા હતા.

અમિતાભ બચ્ચનની સાથે તેમની પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન પણ પંડિત શિવકુમાર શર્માના અંતિમ દર્શને પહોંચ્યા હતા.

6 / 10
ફિલ્મી હસ્તીઓ ઉપરાંત પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન પણ પંડિતજીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.

ફિલ્મી હસ્તીઓ ઉપરાંત પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન પણ પંડિતજીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.

7 / 10
આ દુ:ખની ઘડીમાં જાણીતા ગાયક રૂપ કુમાર રાઠોડ પણ હાજર રહ્યા હતા.

આ દુ:ખની ઘડીમાં જાણીતા ગાયક રૂપ કુમાર રાઠોડ પણ હાજર રહ્યા હતા.

8 / 10
જાવેદ અખ્તર અને શબાના આઝમીએ પણ પંડિત શિવકુમાર શર્માના પાર્થિવ દેહની મુલાકાત લીધી હતી.

જાવેદ અખ્તર અને શબાના આઝમીએ પણ પંડિત શિવકુમાર શર્માના પાર્થિવ દેહની મુલાકાત લીધી હતી.

9 / 10
અંતિમ સંસ્કાર પહેલા પંડિત શિવકુમારના મૃતદેહને તેમના મુંબઈના ઘરે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઘણા સેલેબ્સ આવ્યા અને તેમના અંતિમ દર્શન કર્યા.

અંતિમ સંસ્કાર પહેલા પંડિત શિવકુમારના મૃતદેહને તેમના મુંબઈના ઘરે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઘણા સેલેબ્સ આવ્યા અને તેમના અંતિમ દર્શન કર્યા.

10 / 10

Latest News Updates

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">