Photos: નાગિન પછી કલર્સ ટીવી પર શરૂ થશે પિશાચિનીનો નવો શો, જુઓ નાયરા બેનર્જી અને જિયા શંકરનો બોલ્ડ લૂક

નાગિન 6 (Naagin 6)ની સફળતા પછી કલર્સ ટીવી પર પિશાચિનીનો નવો શો શરૂ થશે. તેમાં નાયરા એમ બેનર્જી અને જિયા શંકર એકસાથે જોવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 10:16 PM
નાગિન 6 ની સફળતા પછી નવા સુપરનેચરલ થ્રિલર ટીવી શો 'પિશાચિની' માટે કલર્સ ટીવી નાયરા એમ બેનર્જી અને જિયા શંકરને એકસાથે લઈને આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે તમે કોઈપણના રૂપથી છેતરાઈ શકો છો. પહેલા દેવતા જે દેખાય છે તે દેવતાના વસ્ત્રમાં રાક્ષસ હોઈ શકે છે.

નાગિન 6 ની સફળતા પછી નવા સુપરનેચરલ થ્રિલર ટીવી શો 'પિશાચિની' માટે કલર્સ ટીવી નાયરા એમ બેનર્જી અને જિયા શંકરને એકસાથે લઈને આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે તમે કોઈપણના રૂપથી છેતરાઈ શકો છો. પહેલા દેવતા જે દેખાય છે તે દેવતાના વસ્ત્રમાં રાક્ષસ હોઈ શકે છે.

1 / 5
'પિશાચિની'માં કલર્સ આવા જ એક ષડયંત્રકારી રાક્ષસીની વાર્તા પ્રસ્તુત કરી રહ્યું છે. બરેલીના વિચિત્ર શહેરમાં અંધકાર છવાય જાય છે, જ્યાં રાણી, પિશાચિનું આગમન થાય છે. આ શહેર રાણીના સૌંદર્યથી મોહિત થઈ જાય છે, જો કે જે રાણીની ચક્રમાં ન આવે અને રાણીનું સાચું સ્વરૂપ સમજે તે પવિત્ર છે.

'પિશાચિની'માં કલર્સ આવા જ એક ષડયંત્રકારી રાક્ષસીની વાર્તા પ્રસ્તુત કરી રહ્યું છે. બરેલીના વિચિત્ર શહેરમાં અંધકાર છવાય જાય છે, જ્યાં રાણી, પિશાચિનું આગમન થાય છે. આ શહેર રાણીના સૌંદર્યથી મોહિત થઈ જાય છે, જો કે જે રાણીની ચક્રમાં ન આવે અને રાણીનું સાચું સ્વરૂપ સમજે તે પવિત્ર છે.

2 / 5
આ શોમાં લોકપ્રિય કલાકાર જિયા શંકર પવિત્રાના રૂપમાં અને નાયરા એમ બેનર્જી રાની ઉર્ફે 'પિશાચિની'ના પાત્રમાં દર્શકોનું મનોરંજન કરતી જોવા મળશે.

આ શોમાં લોકપ્રિય કલાકાર જિયા શંકર પવિત્રાના રૂપમાં અને નાયરા એમ બેનર્જી રાની ઉર્ફે 'પિશાચિની'ના પાત્રમાં દર્શકોનું મનોરંજન કરતી જોવા મળશે.

3 / 5
નાયરા એમ બેનર્જીએ આ વિશે વાત કરતાં કહ્યું, "સુપરનેચરલ શોએ હંમેશા મને આકર્ષિત કરી છે અને હું 'પિશાચિની'નો ભાગ બનીને રોમાંચિત છું. રાની મારા દ્વારા ભજવેલા સૌથી જટિલ પાત્રોમાંનું એક છે અને હું કલર્સનો આભાર માનું છું કે તેઓએ આ પાત્ર માટે મારા પર ભરોશો કર્યો."

નાયરા એમ બેનર્જીએ આ વિશે વાત કરતાં કહ્યું, "સુપરનેચરલ શોએ હંમેશા મને આકર્ષિત કરી છે અને હું 'પિશાચિની'નો ભાગ બનીને રોમાંચિત છું. રાની મારા દ્વારા ભજવેલા સૌથી જટિલ પાત્રોમાંનું એક છે અને હું કલર્સનો આભાર માનું છું કે તેઓએ આ પાત્ર માટે મારા પર ભરોશો કર્યો."

4 / 5
પવિત્રાનું પાત્ર ભજવવા પર જિયા શંકરે કહ્યું, “હું પવિત્રાનું પાત્ર ભજવીને અને આ સુપરનેચરલ શોનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. હું નવા અવતારમાં જોવા મળીશ."

પવિત્રાનું પાત્ર ભજવવા પર જિયા શંકરે કહ્યું, “હું પવિત્રાનું પાત્ર ભજવીને અને આ સુપરનેચરલ શોનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. હું નવા અવતારમાં જોવા મળીશ."

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">