Photos: નાગિન પછી કલર્સ ટીવી પર શરૂ થશે પિશાચિનીનો નવો શો, જુઓ નાયરા બેનર્જી અને જિયા શંકરનો બોલ્ડ લૂક

નાગિન 6 (Naagin 6)ની સફળતા પછી કલર્સ ટીવી પર પિશાચિનીનો નવો શો શરૂ થશે. તેમાં નાયરા એમ બેનર્જી અને જિયા શંકર એકસાથે જોવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 10:16 PM
નાગિન 6 ની સફળતા પછી નવા સુપરનેચરલ થ્રિલર ટીવી શો 'પિશાચિની' માટે કલર્સ ટીવી નાયરા એમ બેનર્જી અને જિયા શંકરને એકસાથે લઈને આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે તમે કોઈપણના રૂપથી છેતરાઈ શકો છો. પહેલા દેવતા જે દેખાય છે તે દેવતાના વસ્ત્રમાં રાક્ષસ હોઈ શકે છે.

નાગિન 6 ની સફળતા પછી નવા સુપરનેચરલ થ્રિલર ટીવી શો 'પિશાચિની' માટે કલર્સ ટીવી નાયરા એમ બેનર્જી અને જિયા શંકરને એકસાથે લઈને આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે તમે કોઈપણના રૂપથી છેતરાઈ શકો છો. પહેલા દેવતા જે દેખાય છે તે દેવતાના વસ્ત્રમાં રાક્ષસ હોઈ શકે છે.

1 / 5
'પિશાચિની'માં કલર્સ આવા જ એક ષડયંત્રકારી રાક્ષસીની વાર્તા પ્રસ્તુત કરી રહ્યું છે. બરેલીના વિચિત્ર શહેરમાં અંધકાર છવાય જાય છે, જ્યાં રાણી, પિશાચિનું આગમન થાય છે. આ શહેર રાણીના સૌંદર્યથી મોહિત થઈ જાય છે, જો કે જે રાણીની ચક્રમાં ન આવે અને રાણીનું સાચું સ્વરૂપ સમજે તે પવિત્ર છે.

'પિશાચિની'માં કલર્સ આવા જ એક ષડયંત્રકારી રાક્ષસીની વાર્તા પ્રસ્તુત કરી રહ્યું છે. બરેલીના વિચિત્ર શહેરમાં અંધકાર છવાય જાય છે, જ્યાં રાણી, પિશાચિનું આગમન થાય છે. આ શહેર રાણીના સૌંદર્યથી મોહિત થઈ જાય છે, જો કે જે રાણીની ચક્રમાં ન આવે અને રાણીનું સાચું સ્વરૂપ સમજે તે પવિત્ર છે.

2 / 5
આ શોમાં લોકપ્રિય કલાકાર જિયા શંકર પવિત્રાના રૂપમાં અને નાયરા એમ બેનર્જી રાની ઉર્ફે 'પિશાચિની'ના પાત્રમાં દર્શકોનું મનોરંજન કરતી જોવા મળશે.

આ શોમાં લોકપ્રિય કલાકાર જિયા શંકર પવિત્રાના રૂપમાં અને નાયરા એમ બેનર્જી રાની ઉર્ફે 'પિશાચિની'ના પાત્રમાં દર્શકોનું મનોરંજન કરતી જોવા મળશે.

3 / 5
નાયરા એમ બેનર્જીએ આ વિશે વાત કરતાં કહ્યું, "સુપરનેચરલ શોએ હંમેશા મને આકર્ષિત કરી છે અને હું 'પિશાચિની'નો ભાગ બનીને રોમાંચિત છું. રાની મારા દ્વારા ભજવેલા સૌથી જટિલ પાત્રોમાંનું એક છે અને હું કલર્સનો આભાર માનું છું કે તેઓએ આ પાત્ર માટે મારા પર ભરોશો કર્યો."

નાયરા એમ બેનર્જીએ આ વિશે વાત કરતાં કહ્યું, "સુપરનેચરલ શોએ હંમેશા મને આકર્ષિત કરી છે અને હું 'પિશાચિની'નો ભાગ બનીને રોમાંચિત છું. રાની મારા દ્વારા ભજવેલા સૌથી જટિલ પાત્રોમાંનું એક છે અને હું કલર્સનો આભાર માનું છું કે તેઓએ આ પાત્ર માટે મારા પર ભરોશો કર્યો."

4 / 5
પવિત્રાનું પાત્ર ભજવવા પર જિયા શંકરે કહ્યું, “હું પવિત્રાનું પાત્ર ભજવીને અને આ સુપરનેચરલ શોનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. હું નવા અવતારમાં જોવા મળીશ."

પવિત્રાનું પાત્ર ભજવવા પર જિયા શંકરે કહ્યું, “હું પવિત્રાનું પાત્ર ભજવીને અને આ સુપરનેચરલ શોનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. હું નવા અવતારમાં જોવા મળીશ."

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
g clip-path="url(#clip0_868_265)">