Nayantara Birthday: પ્રભુદેવના પ્રેમમાં પાગલ હતી નયનતારા, ભર્યું હતું મોટું પગલું

Nayantara Birthday : સાઉથની ટોપ એકટ્રેસ નયનતારા આજે તેનો 38મો બર્થ ડે ઉજવી રહી છે. એકટ્રેસનો જન્મ 1984માં તિરૂવલ્લામાં થયો હતો. નયનતારા પોતાની જીંદગીને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2022 | 10:05 AM
સાઉથની ટોપની અભિનેત્રી નયનતારા પોતાના કામની સાથે-સાથે અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

સાઉથની ટોપની અભિનેત્રી નયનતારા પોતાના કામની સાથે-સાથે અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

1 / 5
ડાયરેક્ટર વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા પછી, નયનતારાએ જાહેરાત કરી કે, તે સરોગસી દ્વારા જોડિયા બાળકોની માતા બની છે.

ડાયરેક્ટર વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા પછી, નયનતારાએ જાહેરાત કરી કે, તે સરોગસી દ્વારા જોડિયા બાળકોની માતા બની છે.

2 / 5
નયનતારા પોતાના અંગત જીવનમાં ખૂબ જ ખુશ છે. તે અવાર-નવાર તેના પતિ અને પરિવાર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

નયનતારા પોતાના અંગત જીવનમાં ખૂબ જ ખુશ છે. તે અવાર-નવાર તેના પતિ અને પરિવાર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

3 / 5
પરંતુ એક સમય એવો હતો જ્યારે નયનતારા ડિરેક્ટર પ્રભુદેવાના પ્રેમમાં પાગલ હતી. તેની સાથે લગ્ન કરવા તે કોઈ પણ હદે જવા તૈયાર હતી.

પરંતુ એક સમય એવો હતો જ્યારે નયનતારા ડિરેક્ટર પ્રભુદેવાના પ્રેમમાં પાગલ હતી. તેની સાથે લગ્ન કરવા તે કોઈ પણ હદે જવા તૈયાર હતી.

4 / 5
એવું માનવામાં આવે છે કે, અભિનેત્રીએ પ્રભુદેવ સાથે લગ્ન કરવા માટે તેની પત્ની લતાને લાલચ પણ આપી હતી. જેથી તેઓ તેમના જીવનમાંથી દૂર થઈ જાય. (Twitter: @NayantharaU)

એવું માનવામાં આવે છે કે, અભિનેત્રીએ પ્રભુદેવ સાથે લગ્ન કરવા માટે તેની પત્ની લતાને લાલચ પણ આપી હતી. જેથી તેઓ તેમના જીવનમાંથી દૂર થઈ જાય. (Twitter: @NayantharaU)

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">